શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે ચંદ્રદેવ એ મનનો કારક છે. જેથી જ્યારે પૂનમ હોય ત્યારે પૃથ્વીલોક પર દરેક મનુષ્યનાં મન પ્રફુલ્લિત હોય છે અને જ્યારે અમાસ હોય ત્યારે અશાંતીનો માહોલ હોય છે. અર્થાત લોકોનાં મન વિચલિત હોય છે. પૂર્ણિમાનાં દિવસે ચંદ્ર પૂર્ણ રૂપથી પ્રકાશિત હોવાથી આ તિથીએ તેની ઉપાસના શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ત્યારે આવો […]
શનિદેવને આકાર અને નિરાકાર બન્ને સ્વરુપમાં પુજવામા આવે છે. પરંતુ શું તમે કદી શનિદેવના આકાર સ્વરુપને પોતાના પિતા સુર્યદેવ સાથે નિહાળ્યા છે ? કહેવાય છે કે શનિદેવના આ સ્વરુપના દર્શન જો તમે કરી લીધા તો શનિદેવની સાથે સાથે સુર્યદેવની કૃપા પણ તમને પ્રાપ્ત થઇ જશે. આવો ત્યારે આવા કલ્યાણકારી સ્વરુપના દર્શન કરવા જઇએ ઉદેપુરના હાથીપોલ […]
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ. જાણો આજનું રાશિફળ : સંદેશ ન્યૂઝ ટીવીની એપ્લિકેશન ડાઉનલોડ કરવા […]
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ. જાણો આજનું રાશિફળ : સંદેશ ન્યૂઝ ટીવીની એપ્લિકેશન ડાઉનલોડ કરવા […]
શાસ્ત્રોમાં થયેલા વર્ણન અનુસાર ઈન્દ્રદેવનું સ્વર્ગ હોય કે પછી રાવણની લંકા કે પછી શ્રી કૃષ્ણની દ્વારિકા. આ તમામનું નિર્માણ વિશ્વકર્મા દ્વારા થયુ છે. તો આવો વિશ્વકર્મા જયંતિ નિમિત્તે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી સમજીએ પ્રભુની ખાસ પૂજનવિધિ.
ગુજરાતમાં ડાકોરની મધ્યમાં આવેલ છે વિશ્વકર્મા ભગવાનનું એક સુંદર અને અલૌકિક ધામ. આશરે 100 વર્ષ જુના આ મંદિરમાં ભક્તો અને એમાં પણ ખાસ કરીને કરીને કારીગર અને કલા ક્ષેત્રે જોડાયેલ વર્ગ ખુબ જ આસ્થા રાખે છે. આ ધામની વિશેષતા એ છે કે આ ધામમાં ભગવાન વિશ્વકર્મા સુવર્ણ સિંહાસન પર બિરાજમાન છે. તો આવો દર્શન કરીએ […]
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ. જાણો આજનું રાશિફળ : સંદેશ ન્યૂઝ ટીવીની એપ્લિકેશન ડાઉનલોડ કરવા […]
જ્યારે મનુષ્યને ભૂમિને લગતા કોઈ પ્રશ્નો હોય કે પછી સપનાનું ઘર ન લઈ શકતા હોય ત્યારે તે ખુબ જ ચિંતામાં હોય છે. પરંતુ દરેક ચિંતાનો ઉકેલ એ પ્રભુભક્તિમાં જ છે. આજે વરાહ દ્વાદશીનો પર્વ છે. આજનાં દિવસે જો વિષ્ણુનાં વરાહ અવતારનાં શ્રેષ્ઠ મંત્રનો જાપ કરવામાં આવે તો સુંદર ઘરની પ્રાપ્તિ થઇ શકે છે. શાસ્ત્રી પ્રફુલભાઈ […]
જ્યાં હંમેશા ગુંજે છે હરે કિષ્ણાનું નામ. જ્યાં નિત્ય રહે છે હરિભકતોનો જમાવડો. એવા અમદાવાદનાં એસજી હાઈવે સ્થિત ઈસ્કોન મંદિરનાં આજે કરીશુ દર્શન. વિશ્વભરમાં ઈસ્કોન મંદિરો આવેલા છે. અને દરેક મંદિરની બાંધણી અને કોતરણી એકસમાન જ હોય છે. અમદાવાદમાં આવેલ આ ઈસ્કોન મંદિરમાં રાધા અને કૃષ્ણની ખુબ જ દિવ્ય મૂર્તિનાં ભક્તોને દર્શન થાય છે તો […]
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ. જાણો આજનું રાશિફળ : સંદેશ ન્યૂઝ ટીવીની એપ્લિકેશન ડાઉનલોડ કરવા […]
2018 © Sandesh.