સૂર્યદેવ પ્રત્યક્ષ દેવ છે. તે જગતનાં પિતા છે. દરેક વ્યક્તિમાં સૂર્યદેવનો વાસ છે. તથા સૂર્યદેવ જ્ઞાન અને બુદ્ધિની પ્રાપ્તિ કરાવે છે. તેમજ સૂર્યદેવ આરોગ્યની સુખાકારી આપે છે. તો જાણો નમસ્કારથી સૂર્ય કૃપા કેવી રીતે મેળવી શકાય છે.
માતાજી જે ભક્તોનુ કરે છે રક્ષણ. માતાજીના આમ તો અનેક સ્વરૂપ છે અને દરેક સ્વરૂપના દર્શન કરતાની સાથે જ ભકતોનું કલ્યાણ થઈ જાય છે. ત્યારે આવો માતાજીના આજે એક એવા સ્વરૂપના દર્શન કરવા છે ભક્તોને આપે છે સર્વે સમસ્યાના નિવારણના આશીર્વાદ. ભરૂચના જંબુસરના ટંકારી ભાગોળ વિસ્તારમાં આશરે 700 વર્ષ જુનુ સિકોતર માતાનું મંદિર નિર્મિત છે […]
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ. જાણો આજનું રાશિફળ : સંદેશ ન્યૂઝ ટીવીની એપ્લિકેશન ડાઉનલોડ કરવા […]
ઉત્તરાયણનો પર્વ એ પતંગ ચગાવવાનો પર્વ તો છે પણ સાથે સાથે શાસ્ત્રોમાં આ દિવસે પવિત્ર સ્નાન અને દાનનું પણ એટલુ જ મહત્વ છે તો આવો આજે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા પાસેથી જાણીએ ઉત્તરાયણનો મહિમા..
પંચાંગ અનુસાર 14મીએ મધ્યરાત્રિએ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થયો છે. તેથી આજે 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ ઉજવાય છે. આ દિવસ સૂર્યદેવની ઉપાસના માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તો આવો આપણે પણ મેળવીએ સૂર્યદેવની કૃપા તેમના દર્શન થકી.. જી હા પાટણના અતિ પ્રાચીન મોઢેરા સુર્યમંદિરનો મહિમા યુગોથી લોકમુખે રમે છે. તો આવો મકરસંક્રાંતિ પર્વે કરીએ મોઢેરા સૂર્યમંદિરના […]
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ. જાણો આજનું રાશિફળ : સંદેશ ન્યૂઝ ટીવીની એપ્લિકેશન ડાઉનલોડ કરવા […]
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ. જાણો આજનું રાશિફળ : સંદેશ ન્યૂઝ ટીવીની એપ્લિકેશન ડાઉનલોડ કરવા […]
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ. જાણો આજનું રાશિફળ : સંદેશ ન્યૂઝ ટીવીની એપ્લિકેશન ડાઉનલોડ કરવા […]
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ગાંધીના હત્યારા ગોડ્સેની પૂજા કરવામાં આવી છે. હિંદુ મહાસભાએ તેમના કાર્યાલયમાં જ ગોડ્સે જ્ઞાન શાળાનો પ્રારંભ કરતા મધ્યપ્રદેશની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ. જાણો આજનું રાશિફળ : સંદેશ ન્યૂઝ ટીવીની એપ્લિકેશન ડાઉનલોડ કરવા […]
2018 © Sandesh.