ભાજપાના સ્થાપના દિવસ નિમિત્તે PMએ સંબોધન કર્યું હતું. ત્યારે આ પ્રમાણેના મુદ્દાઓ વિશે વાત કરી હતી.
ભાજપના 41 વર્ષ સેવા સમર્પણના સાક્ષી: PM
કાશ્મીરને સંવૈધાનિક અધિકાર આપી શક્યા: PM
વ્યક્તિથી મોટો પક્ષ અને પક્ષથી મોટો દેશ: PM
આડવાણી, જોશીના આશીર્વાદ મળતા રહ્યા: PM
કોરોનાકાળમાં ભાજપ કાર્યકરોનું કામ સરાહનીય: PM
સંકટના સમયે આત્મનિર્ભર ભારત અભિયાન: PM
ગાંધીજીની મૂળ ભાવનાને ચરિતાર્થ કરી: PM
અંત્યોદયની પ્રેરણાથી દાયિત્વ નિભાવીશું: PM
નાગરિકો સુધી પહોંચી રહ્યો છે વિકાસ: PM
દેશમાં 10 કરોડથી વધુ નાના ખેડૂતો: PM
“અગાઉની સરકારોએ ખેડૂતોને પ્રાથમિકતા ન આપી’
દરેક યોજનામાં મહિલાઓને પ્રાથમિકતા: PM
Leave Comments