2014ની લોકસભામાં ચૂંટણી હાર્યા બાદ સત્તાથી દૂર થઈ ગયેલી કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તુટે તેવી સ્થિતિ યથાવત્ છે. સત્તા વગરનું સંગઠન હવે દિવસેને દિવસે નબળું પડી રહ્યું છે. ગત્ત ઓગસ્ટમાં સોનિયા ગાઁધીને પત્ર લખી પોતાની નારાજગી દર્શાવી ચૂકેલાં 23 દિગ્ગજ કોંગી નેતાઓ ફરી ગુલામ નબી આઝાદના રાજ્યસભા રિટાર્યમેન્ટ બાદ એકજુથ થયા છે. આ વખત […]
Leave Comments