યુરોપના બેલારુસમાં કોરોનાનો કહેર વચ્ચે બેલારુસમાં એક હજાર જેટલાં ભારતીયો ફસાયા છે. ત્યારે ગુજરાતનાં 300 વિદ્યાર્થીઓ પણ બેલારુસમાં ફસાયા છે. જેમાં ફસાયેલા વિદ્યાર્થીઓમાં વડોદરાનાં 3 વિદ્યાર્થી છે.
યુકે, યુરોપથી આવેલા 11 લોકો પોઝિટિવ આવ્યા છે. જેમાં 1720 મુસાફરોના RT PCR ટેસ્ટ કરાયા હતા. તેમાં દર્દીના નમૂનાઓ પુના-ગાંધીનગર મોકલાયા છે. તેમજ પુના-ગાંધીનગરમાં નમૂનાઓની તપાસ કરાશે. જેમાં નવા કોરોનાને પગલે સરકાર વધુ સતર્ક થઇ છે.
યૂરોપીય દેશોમાં સંક્રમણનો આંક તેજ ગતિથી વધી રહ્યો છે. ફ્રાંસમાં સંક્રમણના 9 લાખ 99 હજાર 43 કેસ સામે આવ્યા છે. તો 24 કલાકમાં 41,622 કેસ વધ્યા છે. જેના બાદ તરત જ પ્રધાનમંત્રી જીન કૈસ્ટેક્સે રાત્રી કરફ્યુમાં વધારો કરી દીધો. જેનાથી દેશના બે તૃત્યાંશ એટલે કે 4.6 કરોડની વસ્તીને અસર થશે. દેશની કુલ જનસંખ્યા 6.53 કરોડથી […]
નર્મદા ડેમમાં પાણીની આવક થતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડાતા ગભાણા ખાડી પાણી પાણી થઇ ગઈ છે. જેમાં બે સાધુઓ પાણીમાં ફસાયા હોવાનુ સામે આવ્યુ છે. સાધુઓને બચાવવા રેસક્યુની કામગીરી શરૂ કરવામાં આવી છે.ગરુડેશ્વર મામલતદાર ઘટના સ્થળે પહોંચી ઘટનાનો તાગ મેળવ્યો હતો.
રાપરના નદાસર નર્મદા કેનાલના નવા પુલની સાઈડો બેસી જતાં 5 બસો ફસાઈ ગઇ છે. જેમાં નવા બનેલા પુલની બને સાઈડો બેસી જતાં વાહન વ્યવહારને અસર થઇ છે. તેમજ વહેલી સવારથી એસટીબસો અટવાતાં ધોધમાર વરસાદમાં પ્રવાસીઓની હાલત કફોડી બની છે. તથા મામલતદાર ટીડીઓ સહિતના અધિકારી દોડી આવ્યા હતા. તેથી આગળ ફસાયેલ બસને કાઢી વાહન વ્યવહારને પૂર્વરત કરાયો […]
Leave Comments