નેતા કેવો હોવો જોઇએ તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું આ યુવા સરપંચે
January 13, 2021335
Description
નેતા કેવો હોવો જોઇએ, તેનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે મોરબી જિલ્લાના લક્ષ્મીવાસના યુવા સરપંચે. સેવા કાર્ય કરવા આ યુવા નેતાએ નોકરીને પણ નકરી દીધી. અને બની ગયા નાનકડા ગામના સેવાભાવી સરપંચ.
મોરબીના હળવદમાં શંકાસ્પદ પક્ષીના મોત થયા છે. જેમાં બાજ, કબૂતર અને 5 ટીટોડીના મોત થયા છે. તથા મયુરનગરના જોષીરાની વાડીની ઘટનામાં સેમ્બલ લઈ બર્ડ ફ્લૂની ચકાસણી માટે મોકલાયા છે.
આગામી સમયમાં મોરબી તાલુકા પંચાયત માટે ચુંટણી યોજાવાની છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપ કરીને એક બીજાને બદનામ કરવામાં આવી રહ્યા છે પરંતુ જનતાને છેલ્લા પાંચ વર્ષ નો અનુભવ કેવો રહ્યો અને શું ઈચ્છી રહી છે જનતા ?
મોરબીના હળવદની બ્રાહ્મણી નદીમાંથી બેફામ રેતી ચોરી થતી હોવાથી મોટાભાગના રસ્તાઓ બિસમાર બની ગયા છે. ત્યારે રાયસંગપુરમાં આશરે 4 વર્ષ પહેલાં જ બનેલો 10 કિલોમીટર ડામર રોડ તુટી જતાં 300થી વધારે વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ, ખેડૂતો, વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઓવરલોડ ડંપરોના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. તો હપ્તારાજથી ચાલતા ડંપરો બંધ કરવામાં નહીં […]
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને દિલ્હીના પૂર્વ કાયદા મંત્રી સોમનાથ ભારતીએ શનિવારે અમેઠીમાં એક વિવાદી નિવેદન આપ્યું હતું. આ નિવેદનને કારણે તેઓ કાયદાની ચુંગાલમાં ફસાઈ ગયા છે અને લોકોના વિરોધનો પણ ભોગ બન્યા છે.
મોરબીના હળવદમાં જાહેરનામાનો ભંગ થઈ રહ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. નવનિયુક્ત ભાજપ ઉપપ્રમુખની રેલીમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા છે. નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ રહી ગયા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ભાજપના ઉપપ્રમુખની રેલીમાં ગાઈડલાઈનના ધજાગરા ઉડતા જોવા મળ્યા. જયંતિ કવાડિયાની રેલીમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી. જ્યાં સોશિયલ ડિસ્ટન્સનો […]
Leave Comments