રાજ્યમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક સારવારનો પ્રયોગ અસરકારક સાબિત
April 21, 20204490
Description
આયુર્વેદિક ઉપચાર થકી રોગપ્રતિકારક શક્તિ વધારી કોરોનાનો ખતરો ઘટાડી શકાય છે. તેવામાં રાજ્યમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક સારવારનો પ્રયોગ અસરકારક સાબીત થઇ રહ્યો છે.
1 જુલાઇથી અમલમાં આવનાર અનલોક 2 ની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી. જેમાં રાત્રે 10 થી સવારના 5 વાગ્યા સુધી કર્ફયુ રહેશે. કન્ટેન્ટમેન્ટ ઝોન બહારના તમામને ધંધા વેપાર માટે મંજુરી આપવામાં આવી છે. 31 જુલાઇ સુધી શાળા અને કોલેજો બંધ રહેશે. જીમ, સિનેમા હોલ, સ્વીમિંગ પુલ,મેટ્રો સર્વિસ, સામાજિક મેળાવડા પર પણ પ્રતિબંધ યથાવત રહેશે. વૃદ્ધો, સગર્ભા […]
ભારતનું એક એવું ગામ કે જે ગામના લોકોએ સંગઠનની તાકાત શું કરી શકે છે તેનો પુરાવો આપ્યો છે. જેમાં આ ગામના લોકોએ જમીનમાં 600 ફૂટથી વધારે ઉંડાઈથી ભૂગર્ભજળ ખેંચવાની જગ્યાએ ભુગર્ભ જળ બચાવવાનો એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ત્યારે આ ગામના લોકોએ સાથે મળીને મેળવેલી આ સિદ્ધિ વિશે આવો જાણીએ.
કોરોના કાળમાં હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થયા છે. અને ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અવનવા અખતરા કરી રહ્યા છે. ત્યારે ઉત્તરાયણ દરમિયાન સીંગ તલની ચીક્કીનુ ખાસ મહત્વ હોય છે. જેથી સુરતમાં ઇમ્યુનિટી બુસ્ટર ચીક્કી વેચાઇ રહી છે. આશરે 200 વર્ષ જૂની પેઢીમાં આ વખતે ઇમ્યુનિટી બુસ્ટર ચીક્કી ગ્રાહકો માટે હોટ ફેવરીટ બની રહી […]
શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે જીવનમાં કોઈ પણ તકલીફ આવે તે સમયે દેવી શક્તિ આપને મદદ કરે છે. આપને તમામ તકલીફોમાંથી મુક્તિ અપાવે છે. વર્ષ 2020 જેમાં લોકોએ અનેક સમસ્યાઓનો સામનો કર્યો છે. બિમારીનાં કારણે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા. પરંતુ વર્ષ 2021માં તમામ બિમારીઓમાંથી મુક્તિ માટે અને હંમેશા સ્વસ્થ રહેવા માટે કયા ઉપાય કરવા જણાવશે […]
દિલ્હી,અમદાવાદ બાદ પાટણમાં મ્યુકરમાઈકોસીસનો પ્રથમ કેસ નોંધાયો છે. કમલીવાડાના આધેડનું મ્યુકરમાઈકોસીસથી મોત થયું છે.GRDમાં ફરજ બજાવતા દિનેશભાઈનું મોત થયું છે. આંખે ઝાંખપ, માથામાં રક્તસ્ત્રાવ અને ફંગસ ઈન્ફેક્શન થવાથી મોત નિપજ્યું છે.
Leave Comments