શનિદેવ દંડાધીકારી છે. માનવ હોય કે દેવ-દાનવ હોય કે પશુ. શનિદેવ તેમને તેમના કર્મ અનુસાર દંડ આપે છે. તેવામાં જો તેમની કૃપા પ્રાપ્ત કરવી હોય તો વિશેષ ઉપાય અચુક કરવા પડે છે. આપની મનોકામનાની પુર્તિ માટે પણ શનિદેવની કૃપાની અચુક જરુર હોય છે. આવો ત્યારે મનોકામના પુર્તિ માટે શનિદેવને રીઝવવાના જાણીએ શાસ્ત્રીય ઉપાય.
Leave Comments