ગુજરાતમાં કોરોના ફરી વકરતો જઈ રહ્યો છે. કોરોનાના કેસમાં દિવસે દિવસે ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આજે ગુજરાતમાં કોરોનાના વધુ 515 કેસ નોંધાયા છે. જ્યારે એકનું મોત નિપજ્યું છે. છેલ્લા 24 કલાકમાં વધુ 405 દર્દી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કુલ 2, 64, 969 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4413 પર પહોંચ્યો છે. […]
સંદેશ ન્યૂઝ પર સુપરફાસ્ટ ન્યૂઝ જુઓ દેશ- વિદેશમાં બનતી ઘટનાઓ તે પણ સતત 100 ખબર એક સાથે લગાતાર કોઇપણ જાતની અટકળો વગર.
સંદેશ ન્યૂઝ પર 6 વાગે 16 રિપોર્ટર જુઓ અત્યાર સુધીની તમામ ઘટનાઓ તે પણ ગ્રાઉન્ડ જીરોના રિપોર્ટ સાથે લગાતાર કોઇપણ જાતની અટકળો વગર.
કોંગ્રેસના ધારાસભ્યો કોરોના રસી લેવા તૈયાર છે. જેમાં સરકાર રસી લેવાની વ્યવસ્થા કરે તેમ અશ્વિન કોટવાલએ જણાવ્યું છે. તથા 60 વર્ષથી ઉપરના MLA રસી લેવા તૈયાર છે. 60થી ઓછી વયના MLA માટે પણ સરકાર વ્યવસ્થા કરે છે.
ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકયા નાયડુ દ્વારા નવસારીમાં નિરાલી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પીટલનું શિલાન્યાસ કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલ આઠ એકરમાં છે. જેમાં એમ.કે. નાયક હેલ્થ કોમ્પ્લેક્ષના છ માળમાં 500 બેડની ક્ષમતા ધરાવતી નિરાલી કેન્સર હોસ્પિટલ દક્ષિણ ગુજરાત માટે આશીવાદરૂપ બનશે.
ગુજરાતમાં કોરોના ફરી વકરતો જઈ રહ્યો છે. કોરોનાના કેસમાં દિવસે દિવસે ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આજે ગુજરાતમાં કોરોનાના વધુ 515 કેસ નોંધાયા છે. જ્યારે એકનું મોત નિપજ્યું છે. છેલ્લા 24 કલાકમાં વધુ 405 દર્દી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કુલ 2, 64, 969 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4413 પર પહોંચ્યો છે. […]
વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં સિંહોના મોત મામલે ચોંકાવનારો ખૂલાસો રાજ્ય સરકારે કર્યો છે. સરકારે સ્વીકાર્યુ છે કે બે વર્ષમાં 313 સિંહ-સિંહણ અને સિંહ બાળના મોત થયા છે.
પ્રવેશોત્સવથી લઈને ગુણોત્સવ જેવા કાર્યક્રમોના તાયફાઓ કરતી ગુજરાત સરકારે વિધાનસભા ગૃહમાં જે કબૂલાત કરી છે તે સ્પષ્ટપણે સંકેત આપે છે કે શિક્ષણમાં ખાનગીકરણને પ્રોત્સાહન આપી રહી છે.
રાજકોટ જિલ્લા ભાજપનો જૂથવાદ ફરી વકર્યો છે. જિલ્લા પંચાયતના કમળાપુર બેઠકના ઉમેદવારે ભરત બોઘરા અને મનસુખ રામાણી સામે ગંભીર આક્ષેપ કર્યા છે.
મહાશિવ રાત્રીનો પાવન પર્વ આવી રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શિવ મહાપુરણ કથા તથા રુદ્રાક્ષ મહાશિવલિંગ દર્શન શરૂ કરાયા છે. મહોત્સવમાં 9 લાખ રુદ્રાક્ષ દ્વારા નિર્મિત 15.5 ફુટનું રુદ્રાક્ષ મહાશિવલિંગ આકર્ષણનું કેન્દ્ર છે. શિવ કથાકાર શ્રી બટુકભાઈ વ્યાસના સંકલ્પથી છેલ્લા 34 વર્ષથી મહાશિવરાત્રી અનુષ્ઠાન અહીં થઈ રહ્યુ છે. પ્રતિ વર્ષ રુદ્રાક્ષનાં શિવલિંગનું નિર્માણ […]
ધ્રાંગધ્રાના નવલગઢ કેનાલમાં સેલ્ફી લેવા જતા બે લોકો ડૂબ્યા છે. ઘટનામાં એકનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે જ્યારે એકની શોધખોળ હાથ ધરી છે.
થોડાક દિવસ પહેલા મુકેશ અંબાણીના ઘરની બહાર કેટલાક અંતરે એક સ્કોર્પિયો મળી આવી હતી. તો હવે તાજા સમાચાર આવી રહ્યા છે કે આ સ્કોર્પિયોના માલિકની લાશ મળી આવી છે. સ્કોર્પિયોના માલિક હિરેન મનસુખ ની લાશ મળી આવી છે. 25 ફેબ્રુઆરીના રોજ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા ની બહાર એક સંદિગ્ધ કાર અને 20 જિલેટીન સ્ટીક મળી […]
થોડાક દિવસ પહેલા મુકેશ અંબાણીના ઘરની બહાર કેટલાક અંતરે એક સ્કોર્પિયો મળી આવી હતી. તો હવે તાજા સમાચાર આવી રહ્યા છે કે આ સ્કોર્પિયોના માલિકની લાશ મળી આવી છે. સ્કોર્પિયોના માલિક હિરેન મનસુખ ની લાશ મળી આવી છે. 25 ફેબ્રુઆરીના રોજ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા ની બહાર એક સંદિગ્ધ કાર અને 20 જિલેટીન સ્ટીક મળી […]
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો ગરમાવો વધ્યો છે. જેમાં TMC આજે ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. તમામ 294 ઉમેદવારોની યાદીની જાહેરાતની શક્યતા છે. મમતા બેનર્જી શુક્રવારને લકી માને છે. જેમાં અનેક અભિનેતા અને ક્રિકેટર્સને ટિકિટ મળી શકે છે.
ખેડૂત આગેવાન રાકેશ ટિકૈત ગુજરાત આવશે. ખેડૂત આંદોલનનો રાકેશ ટિકૈત ચહેરો છે. 3 એપ્રિલ બાદ ગુજરાતની મૂલાકાત લેશે. ગુજરાતના ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા તેમ ટિકૈતે જણાવ્યું છે.
પૂરજોશમાં ચાલતાં રસીકરણ સાથે સાથે ભારત રસી ઉત્પાદન કરવામાં પણ બિગ બ્રધર સાબિત થયો. ભારતમાં કોરોનાની રસીના 250 કરોડ ડોઝ બનાવવાની ક્ષમતાએ પહોંચ્યું.
તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપના ઠેકાણાંઓ પર આઈટીની બીજા દિવસે પણ રેડ યથાવત્. 350 કરોડની ટેક્સ ચોરી પકડાઈ. સાથે જ તાપસી પાસે 5 કરોડની કેસ મળી.
ન્યૂઝીલેન્ડમાં 8.1ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જેમાં સુનામીના ખતરાની ચેતવણી અપાઇ છે. તથા ભૂકંપનુ કેન્દ્ર બિંદુ જીસ્બૉન શહેરથી 178 કિલોમીટર દૂર છે. તેમજ જમીનની 10 કિલોમીટર નીચે ભૂકંપનુ કેન્દ્ર બિંદુ છે. તેમાં દરિયાકિનારાના લોકોને ખુલ્લા મેદાનમાં જવાની સલાહ છે.
સંદેશ ન્યૂઝ પર વર્લ્ડ ન્યૂઝમાં જુઓ વર્લ્ડ માં બનતી ઘટનાઓ તે પણ સતત એક સાથે કોઇપણ જાતની અટકળો વગર.
સંદેશ ન્યૂઝ પર વર્લ્ડ ન્યૂઝમાં જુઓ વિદેશમાં બનતી ઘટનાઓ તે પણ સતત એક સાથે કોઇપણ જાતની અટકળો વગર.
બાઇડન સરકારે રૂસ પર પ્રતિબંધ લગાવ્યો છે. જેમાં ઝહેર બનાવવાના વેપાર પર રોક લગાવી છે. તથા રૂસના વિપક્ષના નેતા પર હુમલા બાદ US એક્શનમાં છે. જેમાં અધિકારીઓ અને વેપારીઓ પર પ્રતિબંધની જાહેરાત છે. તથા રૂસના 14 જેટલા વેપાર અને એકમો પર પ્રતિબંધ છે.
ઓક્ટોબર 2020માં મુંબઇમાં વિજળી સપ્લાય ઠપ્પ થવાની ઘટના તમને યાદ હશે. કહેવાય છે કે મુંબઇમાં આ દાયકાઓનું સૌથી ખરાબ પાવર આઉટેજ હતું. લોકલ ટ્રેન ઠપ્પ થઇ ગઇ, હોસ્પિટલમાં વિજળી ગુલ થઇ ગઇ, ટ્રાફિક સિગ્નલ બંધ થઇ ગયા હતા.અઢી કલાક સુધી જાણે આખી મુંબઇ થંભી ગઇ. શું આ કોઇ હુમલો હતો ? દાવો ન કરી શકાય […]
સંદેશ ન્યૂઝ પર 9PM 9MIN 90NEWSમાં જુઓ ગુજરાત અને દેશ-વિદેશમાં બનતી ઘટનાઓ તે પણ સતત એક સાથે કોઇપણ જાતની અટકળો વગર.
બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર પોતાની મેડિકલ કનડિશન વિશે પોસ્ટ કરતાં ચાહકોમાં ચિંતા ફેલાઈ. અંતે બચ્ચને મોતિયોનું ઓપરેશન કરાવ્યાનું ખુલ્યું.
સદીના મહાનાયક અમિતાભ બચ્ચનસોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે. ક્યારેક ટ્વીટ તો ક્યારેક બ્લોગ લખીને અવાર નવાર ચર્ચામાં આવતા રહે છે. ત્યારે તે પોતાની જિંદગીના અલગ અલગ કિસ્સા પણ શેર કરતાં રહે છે અને ફેન્સ સાથે વાતો કરતા રહે છે. પરંતુ આ વખતે નવા બ્લોગમાં બીગ બીએ બધાને ઝાટકો આપ્યો છે. બ્લોગમાં અમિતાભે જણાવ્યું […]
અભિનેતા રાજીવ કપૂરનું નિધન થયું છે. 58 વર્ષની વયે રાજીવ કપૂરનું નિધન થયું. હાર્ટ એટેક આવતા નિધન થયું છે. ભાભી નીતૂ કપૂરે આ વાતની પુષ્ટિ કરી છે.
સૈફઅલી ખાન અને ડિમ્પલ કાપડિયાની વેબસિરીઝ ‘તાંડવ’ શુક્રવારે રિલીઝ થઇ. જોકે તે સિરીઝને મુદ્દે વિવાદ શરૂ થઇ ચૂક્યા છે. ભાજપના વિધાનસભ્ય રામ કદમે ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર નિશાન સાધતાં જણાવ્યું કે સૈફ ફરી એવી વેબસિરીઝનો ભાગ બન્યા છે કે જેમાં હિંદુ ભાવનાને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું […]
મહાશિવ રાત્રીનો પાવન પર્વ આવી રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શિવ મહાપુરણ કથા તથા રુદ્રાક્ષ મહાશિવલિંગ દર્શન શરૂ કરાયા છે. મહોત્સવમાં 9 લાખ રુદ્રાક્ષ દ્વારા નિર્મિત 15.5 ફુટનું રુદ્રાક્ષ મહાશિવલિંગ આકર્ષણનું કેન્દ્ર છે. શિવ કથાકાર શ્રી બટુકભાઈ વ્યાસના સંકલ્પથી છેલ્લા 34 વર્ષથી મહાશિવરાત્રી અનુષ્ઠાન અહીં થઈ રહ્યુ છે. પ્રતિ વર્ષ રુદ્રાક્ષનાં શિવલિંગનું નિર્માણ […]
કોરોનાને કારણે જૂનાગઢમાં યોજાતો શિવરાત્રી મેળો યાત્રિકો માટે બંધ રાખવાની જાહેરાત કરાઇ છે. ત્યારે સાધુ સંતોમાં નારાજગી ફેલાઇ છે. મહામંડલેશ્વર અને સાધુ-સંતોએ મેળામાં યાત્રિકોને પણ દર વર્ષની જેમ મંજુરી આપવા મુખ્યમંત્રી સમક્ષ માગણી કરી છે.
મનુષ્યનાં જીવનમાં દરેક આધિ, વ્યાધિ અને ઉપાધિ ગ્રહોની ચાલ પ્રમાણે આવે છે. જો ગ્રહો સારા હોય તો સારી અસર આપે. પણ જો તે ખરાબ હોય તો તેની નકારાત્મક અસર પણ પડતી હોય છે. તો આજની ખાસ વાતમાં આપણે જાણીશુ વેદવ્યાસજીએ આપેલા નવ મંત્રો વિશે. જે આપે છે ગ્રહોની પીડામાંથી મુક્તિ.
શ્રી હરી વિષ્ણુના અનેક સ્વરુપ છે. તેમને શ્રીનાથજી કહો કે રાજા રણછોડ કહો ડાકોરના ઠાકોર કહો કે પછી દ્વારિકાના દ્વારિકાધીશ. તેમની કૃપા તેમના ભક્તો પર એક સમાન રહે છે. આવા કલ્યાણકારી શ્રીહરી વિષ્ણુનું શ્રીનાથજી સ્વરુપ રાજસ્થાનના ડુંગરપુરમાં સ્થિત છે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ. જાણો આજનું રાશિફળ : સંદેશ ન્યૂઝ ટીવીની એપ્લિકેશન ડાઉનલોડ કરવા […]
સરસ્વતી દેવી જે આપે છે વિદ્યા અને સારા સંસ્કારનાં આશીર્વાદ. શાસ્ત્રોમાં વિદ્યા અને વાણીની પ્રાપ્તિ માટે પ્રજ્ઞાવર્ધક સ્તોત્રનો મહિમા દર્શાવામાં આવ્યો છે. જેમાં સરસ્વતી દેવીનાં 8 શ્રેષ્ઠ ઉલ્લેખ છે. જે દરેક માટે કરવા અસંભવ છે. પરંતુ આજે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા સરસ્વતી દેવીનાં પ્રજ્ઞાવધર્ક સ્તોત્રમાં મંત્રની એકદમ સરળતાથી માહિતી આપશે. જે આપને સારી વિદ્યાની કરાવશે પ્રાપ્તિ.
રાજકોટનું એક ગામ, જ્યાં સાંજ પડે અને ફફડાટ શરૂ થાય. સાંજ પડે ને માલઢોરને પણ સાચવીને યોગ્ય પ્રોટેક્શનની વચ્ચે મૂકી દેવામાં આવે. કારણ કે તે આતંક અસહ્ય છે. અને તે આતંક આજકાલનો નહીં. પરંતુ વર્ષોથી સ્થાનિકોને સતાવી રહ્યો છે. આખરે શું છે તે આતંકનુ નામ….?
સાબરકાંઠામાં લગ્નના વરઘોડામાં પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યુ છે. જેમાં વડાલીના ભજોઉર ગામે દલિત યુવકનો વરઘોડો છે. તેમાં આવતીકાલે પોલીસ પ્રોટેક્શન સાથે વરઘોડો નીકળશે. તેમાં ગામ લોકોએ વરઘોડો ન કાઢવા ચીમકી આપી હતી. તેમજ પોલીસ લગ્ન પ્રસંગની વીડિયોગ્રાફી કરશે.
ટ્રેનમાંથી ચાલુ મુસાફરીએ ગુમ મહિલાનો મૃતદેહ મળ્યો છે. જેમાં દાહોદના મંગલમહુડી રેલવે ગરનાળામાંથી મૃતદેહ મળ્યો છે. તેમાં મહિલા મધ્યપ્રદેશના અનુપનગરની હોવાનું સામે આવ્યું છે. અમદાવાદથી ટ્રેનમાં ભોપાલ જવા મહિલા નીકળી હતી. યુવતીના પરિજનોએ ગુમ થયાની પોલીસને જાણ કરી હતી.
અમદાવાદમાં ફરી એકવાર વૃદ્ધોની સલામતી ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે. અમદાવાદમાંથી વૃદ્ધ દંપતીની હત્યાનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના થલેતજ વિસ્તારમાં હેબતુપર ચાર રસ્તા પાસેના શાંતિ પેલેસમાં ઘરમાં ઘૂસીને અજાણ્યા શખ્સોએ વૃદ્ધ દંપતીની હત્યા કરી દેતાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. લૂંટના ઈરાદે હત્યા કરી હોવી જોઈએ તેવું માનવામાં આવી રહ્યું છે. […]
સુરતમાં સળગેલી હાલતમાં દંપત્તી મળ્યું છે. જેમાં પારિવારિક કંકાસમાં બનાવ બન્યાની ચર્ચા છે. તથા પતિને બચાવવા જતા પત્ની પણ સળગી છે. હાલ દંપત્તી સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમજ સૈયદપુરા વિસ્તારનો બનાવ CCTVમાં કેદ થયો છે. તેમાં લાલગેટ પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.
મોડાસાના ખંભીસરમાં માનવ તસ્કરીની ઘટના બની છે. જેમાં માતા-પિતાએ જ સગીરને રૂ.7 હજારમાં વેચ્યો છે. તેમાં NGO દ્વારા સગીરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તથા અરવલ્લી ચાઈલ્ડ પ્રોટેક્શન વિભાગને સોંપાયો છે.
હાલનાં સમયમાં લોકોને પગના દુખાવા અને પગમાં બળતરી થવી ખુબ જ સામાન્ય તકલીફ થઈ ગઈ છે. જેથી લોકોને રોજબરોજનાં કાર્યમાં ખુબ જ તકલીફ પડતી હોય છે. પરંતુ જો ઈશ્વરની કૃપા હોય તો કોઈ પણ ગંભીરથી ગંભીર શારિરીક તકલીફ પણ દૂર થઈ શકે છે. તો આવો આજે શિવજીની ચમત્કારિક ઉપાયો જાણીએ અને પગના દુખાવામાંથી મેળવીએ મુક્તિ.
કોરોના સંક્રમિત દર્દીઓમાં ખતરનાક સમસ્યા આંખમાં જોવા મળ્યું નવું ઈન્ફેક્શન રાજસ્થાનના જયુપરમાં કિસ્સો સામે આવ્યો દર્દીના શરીરમાં હર્પીઝ જોસ્ટરનું સંક્રમણ એક દર્દીને લિમ્ફ નોડ્સમાં પણ વધારો દુનિયાનો પ્રથમ મામલો હોવાનો દાવો કરાયો ઈન્ટરનેશનલ જર્નલમાં રિપોર્ટ પ્રકાશિત
કોરોના કાળમાં હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થયા છે. અને ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અવનવા અખતરા કરી રહ્યા છે. ત્યારે ઉત્તરાયણ દરમિયાન સીંગ તલની ચીક્કીનુ ખાસ મહત્વ હોય છે. જેથી સુરતમાં ઇમ્યુનિટી બુસ્ટર ચીક્કી વેચાઇ રહી છે. આશરે 200 વર્ષ જૂની પેઢીમાં આ વખતે ઇમ્યુનિટી બુસ્ટર ચીક્કી ગ્રાહકો માટે હોટ ફેવરીટ બની રહી […]
શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે જીવનમાં કોઈ પણ તકલીફ આવે તે સમયે દેવી શક્તિ આપને મદદ કરે છે. આપને તમામ તકલીફોમાંથી મુક્તિ અપાવે છે. વર્ષ 2020 જેમાં લોકોએ અનેક સમસ્યાઓનો સામનો કર્યો છે. બિમારીનાં કારણે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા. પરંતુ વર્ષ 2021માં તમામ બિમારીઓમાંથી મુક્તિ માટે અને હંમેશા સ્વસ્થ રહેવા માટે કયા ઉપાય કરવા જણાવશે […]
દિલ્હી,અમદાવાદ બાદ પાટણમાં મ્યુકરમાઈકોસીસનો પ્રથમ કેસ નોંધાયો છે. કમલીવાડાના આધેડનું મ્યુકરમાઈકોસીસથી મોત થયું છે.GRDમાં ફરજ બજાવતા દિનેશભાઈનું મોત થયું છે. આંખે ઝાંખપ, માથામાં રક્તસ્ત્રાવ અને ફંગસ ઈન્ફેક્શન થવાથી મોત નિપજ્યું છે.
કોરોના વેક્સીનની આડઅસરને લઈ ખાસ ટીમ તૈયાર છે. રાજ્ય અને જિલ્લા સ્તરે તથા વેક્સીનેશન સેન્ટર પર રહેશે ટીમ. સંભવિત આડઅસરને લઈ આરોગ્ય વિભાગ સજ્જ છે. વેક્સીન આપ્યા બાદ વ્યક્તિને ઓબ્ઝર્વેશનમાં રખાશે. જરૂર પડ્યે મોટા સેન્ટર પર રીફર કરવા તૈયારી રખાશે.
ખાના ખજાનામાં જોઇએ કઇ રીતે બનાવાય આજની ડિસ “સબ્ઝ સોયા કબાબ”
આજના સમયમાં આપણા દેશમાં ઘણીબધી બીજા દેશોની વાનગીઓ હોટલમાં બનાવવામાં આવે છે. આ વિવિધ વાનગીઓ બાળકોને જેટલી ગમે છે એટલી જ આપણને પણ ગમે છે. તો આજે અમે તમારા માટે મલેશિયન સાટેની વાનગી લઇને આવ્યા છીએ. મલેશિયન સાટે બનાવવી સહેલી છે અને ઝડપથી બની પણ જાય છે. જેમા પનીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો ચાલો […]
આજે ખાના ખજાનામાં આપણે જાણીએ અનોખી સબ્જી “પનીર ભુજીયા” બનાવાની રીત.
ખાના ખજાનામાં આ રીતે બનાવો “કેબેજ મલાઈ સેન્ડવીચ”
સામાન્ય રીતે ઠંડા પ્રદેશમાં જોવા મળતા રંગબેરંગી ફ્લાવર હવે કચ્છની બજારમાં પણ જોવા મળે છે. ભૂજના દહીંસરા ગામના ખેડૂતે તેની અથાક મહેનતથી આ શક્ય કરી બતાવ્યુ છે.
પાટણના પ્રગતિશીલ ખેડૂતની નોંધ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી છે. મન કી બાતમાં પાટણના લુખાસણ ગામના પ્રગતિશીલ ખેડૂત કામરાજભાઈની ઓર્ગેનિક પદ્ધતિથી સરગવાની ખેતીની સરાહના કરી છે.
એક નાનકડી શોધ વર્ષો જૂની મુશ્કેલી દૂર કરી શકે છે. અને તેનુ ઉદાહરણ જોવા મળ્યુ મોરબી જિલ્લાના માળીયા મીયાંણા તાલુકામાં. જ્યાં પાણી માટે વર્ષોથી વલખાં મારતા ગ્રામજનોને દરિયાનુ ખારૂં પાણી હવે મીઠું લાગવા લાગ્યુ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાની છેવાડાના ગામ સરોડીની પ્રાથમિક શાળા જેની પ્રેરણા લેવા શિક્ષકો અહિં આવે છs. એક સમય હતો કે, અહિં કોઈ શિક્ષક નોકરી કરવા માટે પણ તૈયાર ન હતો, પરંતુ આજે આ શાળા મોડેલ સ્કૂલ બની છે.
ખેડૂતોએ પણ હવે ખેતી માટે નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે. જૂનાગઢ જિલ્લમાં પ્રથમવાર સ્ટ્રોબેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. અને તેમાં ખેડૂતને સફળતા પણ મળી છે.
નિશાન ચૂક માફ,,નહીં માફ નિચું નિશાન. એવું નથી કે નિરવ હંમેશા અભ્યાસમાં અવ્વલ આવતો હતો. નિરવ પણ નાપાસ થયો છે. પણ તે પોતાના ધ્યેયથી અડગ રહ્યો. મનથી મક્કમ રહ્યો. અને તેનું તેને પરિણામ પણ મળ્યું. કહેવાય છે કે જેને સિદ્ધી મેળવવી હોય. જેને પર્વતની ટોચ સુધી પહોંચવું હોય. તેને ક્યારેય પગમાં વાગેલા કાંટાની ગણતરી નથી […]
અનોખી દુનિયામાં જુઓ દેશ- વિદેશના મનમોહિ લેતા અવનવા વીડિયોની હારમાળા જે આપનું મન પ્રફુલ્લિત કરી દેશે.
અનોખી દુનિયામાં જુઓ દેશ- વિદેશના મનમોહિ લેતા અવનવા વીડિયોની હારમાળા જે આપનું મન પ્રફુલ્લિત કરી દેશે.
અનોખી દુનિયામાં જુઓ દેશ- વિદેશના મનમોહિ લેતા અવનવા વીડિયોની હારમાળા જે આપનું મન પ્રફુલ્લિત કરી દેશે.
અનોખી દુનિયામાં જુઓ દેશ- વિદેશના મનમોહિ લેતા અવનવા વીડિયોની હારમાળા જે આપનું મન પ્રફુલ્લિત કરી દેશે.
અનોખી દુનિયામાં જુઓ દેશ- વિદેશના મનમોહિ લેતા અવનવા વીડિયોની હારમાળા જે આપનું મન પ્રફુલ્લિત કરી દેશે.
અનોખી દુનિયામાં જુઓ દેશ- વિદેશના મનમોહિ લેતા અવનવા વીડિયોની હારમાળા જે આપનું મન પ્રફુલ્લિત કરી દેશે.
NRI સિટીઝનને બંધક બનાવી લૂંટ કરવામાં આવી છે. અમદાવાદના બહેરામપુરામાં આંખમાં મરચું નાંખી બંધક બનાવ્યા હતા. તેમાં કાગડાપીઠ પોલીસે તપાસ હાથ ધરી છે.
દિલ્હી એરપોર્ટ પર 15 ગુજરાતી મુસાફરો ફસાયા છે. બ્રિટનથી વિમાનમાં દિલ્હી આવ્યા હતા. એર ઈન્ડિયા દ્વારા પાસપોર્ટ જમા કર્યાનો આરોપ છે. પાસપોર્ટ જમા કરી દેતા અમદાવાની ફ્લાઈટ ચૂક્યા હતા. કોરોના ટેસ્ટ નેગેટિવ હોવા છતા યોગ્ય જવાબ નહીં અપાયો. અમદાવાદની 6.30ની ફ્લાઈટ ચૂકી જતા હાલાકી થઈ હતી.
અમેરિકા (America)માં વધુ એક ગુજરાતી (Gujarati)ની હત્યા લેવાયો છે. ગુજરાતના ગણદેવી (Ganadevi)ના મેહુલ વશી (Mehul Vashi)ની એટલાન્ટા (Atlanta)માં હત્યા કરી દેવામાં આવી છે. મોટેલ રીનોવેશન (Motel Renovation) બાબતે અશ્વેત યુવકે (Black youth)ગણદેવીના મેહુલ વશીની હત્યા કરી દીધી છે. જ્યોર્જિયા (Georgia)માં મેહુલ વશીનો પરિવાર સાથે રહેતા હતા. ગણદેવીના યુવાનની અમેરિકાના એટલાન્ટામાં ગળું દબાવી હત્યા કરવામાં આવતા […]
બે કચ્છી યુવાનના દરિયામાં ડૂબતા મોત થયું. આફ્રિકાના મોમ્બાસાના દરિયામાં ડૂબતા મોત થયું છે. કેન્યાથી પરિવાર સાથે મોમ્બાસા ફરવા ગયા હતા. મૂળ માંડવીના નાગલપરના વતની હતા. કન્સ્ટ્રક્શન વ્યવસાય અર્થે કેન્યા સ્થાયી થયા હતા.
ગુજરાતમાં પટેલ પરિવારની કારને USમાં અકસ્માત થયો. માતા-પિતાની નજર સામે જ 2 પુત્રએ તોડ્યો દમ. તાપીના બાજીપૂરા ગામમાં શોક છવાયો. અમેરિકાના હોસ્ટનમાં કારને નડ્યો અકસ્માત.
અમેરિકાની ચૂંટણી પર રાજકીય વિશ્લેષક અને ગુજરાતી NRI સાથે વાતચીત.
આજે 6 મનપાની ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે ત્યારે ભાજપ સાથે સાથે કોંગ્રેસ પણ પોતાની જીત નોંધાવી રહ્યું છે. વડોદરામાં વોર્ડ 1માં કોંગ્રેસની જીત થઈ ચૂકી છે.
ગુજરાતના સૌથી મોટા મીડિયા હાઉસ સંદેશ દ્વારા રાજપથ ક્લબમાં કોર્પોરેટર કવીઝ સીઝન -4 નું આયોજન કરવામાં આવ્યું હતું.
2018 © Sandesh.