Exclusive Videos
ભારતમાં શરુ થનારા રસીકરણ અભિયાન પર WHOનું નિરીક્ષણ.. WHOના ડૉ. અમૂલ ભોસલેએ રાજકોટ સેન્ટરની લીધી મુલાકાત.. વેક્સિનની અસરકારતાને લઇને WHO અને સરકારમાં કરશે રિપોર્ટ દેશમાં કોરોના વાયરસનુ કાઉનડાઉન શરૂ.. આજે સવારે 10.30 વાગે દેશના 3006 વેક્સિન સેન્ટર પર 3 લાખથી વધુ હેલ્થ વર્કર્સને અપાશે પહેલો ડોઝ ગુજરાતમાં 161 સેન્ટર દ્વારા કરાશે વેક્સિનેશન.. અમદાવાદની સિવીલ હોસ્પિટલથી […]
દેશમાં કોરોના વાયરસનુ કાઉનડાઉન શરૂ.. આજે સવારે 10.30 વાગે દેશના 3006 વેક્સિન સેન્ટર પર 3 લાખથી વધુ હેલ્થ વર્કર્સને અપાશે પહેલો ડોઝ ગુજરાતમાં 161 સેન્ટર દ્વારા કરાશે વેક્સિનેશન.. અમદાવાદની સિવીલ હોસ્પિટલથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરાવશે રસીકરણનો પ્રારંભ દેશની સાથે પાડોશી દેશમાં પણ કોરોનાનો ખાત્મો બોલાવશે ભારતીય વેક્સિન.. નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા […]
દેશમાં કોરોના વાયરસનુ કાઉનડાઉન શરૂ.. આજે સવારે 10.30 વાગે દેશના 3006 વેક્સિન સેન્ટર પર 3 લાખથી વધુ હેલ્થ વર્કર્સને અપાશે પહેલો ડોઝ ગુજરાતમાં 161 સેન્ટર દ્વારા કરાશે વેક્સિનેશન.. અમદાવાદની સિવીલ હોસ્પિટલથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરાવશે રસીકરણનો પ્રારંભ કૃષિ કાયદાના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ હવે આક્રમક મૂડમાં.. પ્રભારી રાજીવ સાતવની આગેવાનીમાં ગાંધીનગર […]
દિલ્હીમાં ખેડૂતો અને સરકાર વચ્ચેની 9મી બેઠક પણ અનિર્ણિત…ફરી 19મી જાન્યુઆરીએ બપોરે મળશે બેઠક… પૂર્વ મંત્રી હરસિમરત કૌરે રાહુલ ગાંધી પર કર્યા સવાલ..કહ્યું પંજાબીઓને ખાલીસ્તાની કહેવા પર ન કરે નાટક…તેમના દાદી ઇન્દીરા પણ કહેતા હતા… રાજ્યમાં 161 સ્થળો પર આવતીકાલથી થશે કોરોનાની રસી આપવાનો પ્રારંભ…મુખ્યમંત્રી સિવિલથી કરાવશે પ્રારંભ…. નોર્વેમાં ફાયઝરની રસી લગાવ્યા બાદ 13 લોકોના […]
સંદેશ ન્યૂઝ પર 9PM 9MIN 90NEWSમાં જુઓ ગુજરાત અને દેશ-વિદેશમાં બનતી ઘટનાઓ તે પણ સતત એક સાથે કોઇપણ જાતની અટકળો વગર.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું આજે વહેલી સવારે નિધન થયું છે. આજે વહેલી સવારે હિમાંશુ પંડ્યાનું હૃદય રોગના હુમલાથી નિધન થયું છે. જાણવા મળી રહ્યું છે કે, હિમાંશુ પંડ્યાનું લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી.
દેશભરમાં આજથી કોરોના રસીકરણનો આરંભ થશે. જેમાં સવારે 10.30 કલાકે PM મોદી રસીકરણનું ઉદઘાટન કરશે. તેમાં દેશના 3006 સેન્ટર પર રસીકરણ થશે. તથા દેશના 3 લાખથી વધુ લોકોને રસી અપાશે. જેમાં રાજકોટમાં કોરોના રસીકરણની તૈયારી પુરજોશમાં શરૂ થઇ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા માટે 8 નવી ટ્રેનોને લીલી ઝંડી દેખાડશે. આ ટ્રેનો વારાણસી, દાદર, દિલ્હી, અમદાવાદ, રીવા અને ચેન્નઈ સ્ટેશનોથી રવાના થશે. અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી ટ્રેનમાં એક વિસ્ટાડોમ કોચ પણ હશે. તેને વિશેષ રૂપથી પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ટ્રેનની યાત્રાને સુંદર અને યાદગાર બનાવવા […]
અમદાવાદમાં આજથી મુખ્યમંત્રી રસીકરણનો પ્રારંભ કરાવશે. જેમાં સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રી પ્રારંભ કરાવશે. તથા સિવિલ હોસ્પિટલના બે તબીબ સૌપ્રથમ રસી લેશે. જેમાં જે.વી.મોદી અને ડૉ.એચ.પી.ભાલોડિયા રસી લેશે.
આજથી વીજ કર્મચારીઓ સરકાર સામે વિરોધ કરશે. જેમાં ગુજરાતના વીજ કર્મચારી સરકાર સામે આંદોલન કરશે. તેમાં 55000 વીજ કર્મીઓ પડતર માંગને લઈ આંદોલન કરશે. જેમાં સાતમા પગારપંચનો લાભ, એલાઉન્સની માગ કરવામાં આવશે.
દેશભરમાં આજથી કોરોના રસીકરણનો આરંભ થશે. જેમાં સવારે 10.30 કલાકે PM મોદી રસીકરણનું ઉદઘાટન કરશે. તેમાં દેશના 3006 સેન્ટર પર રસીકરણ થશે. તથા દેશના 3 લાખથી વધુ લોકોને રસી અપાશે.
ભારતના વેક્સિન અભિયાન પર WHO નિરીક્ષણ કરશે. જેમાં વેક્સિન રૂમ પર અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. તેમાં WHOના ડૉ. અમૂલ ભોસલેએ મુલાકાત લીધી છે. વેક્સિનેશન અંગે WHO અને સરકારમાં રિપોર્ટ કરશે.
ગુજરાતમાં 161 બૂથ પર કોરોનાની રસી અપાશે. જેમાં દરેક બૂથ પર 100 આરોગ્યકર્મીઓને રસી આપવામાં આવશે. પ્રથમ દિવસે 16, 000 આરોગ્યકર્મીનું રસીકરણ થશે. તેમજ સરકારી સ્થળોએ રસીકરણ બૂથ ઉભા કરાયા છે.
દેશભરમાં આજથી કોરોના રસીકરણનો આરંભ થશે. જેમાં સવારે 10.30 કલાકે PM મોદી રસીકરણનું ઉદઘાટન કરશે. તેમાં દેશના 3006 સેન્ટર પર રસીકરણ થશે. તથા દેશના 3 લાખથી વધુ લોકોને રસી અપાશે. જેમાં રાજકોટમાં કોરોના રસીકરણની તૈયારી પુરજોશમાં શરૂ થઇ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા માટે 8 નવી ટ્રેનોને લીલી ઝંડી દેખાડશે. આ ટ્રેનો વારાણસી, દાદર, દિલ્હી, અમદાવાદ, રીવા અને ચેન્નઈ સ્ટેશનોથી રવાના થશે. અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી ટ્રેનમાં એક વિસ્ટાડોમ કોચ પણ હશે. તેને વિશેષ રૂપથી પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ટ્રેનની યાત્રાને સુંદર અને યાદગાર બનાવવા […]
અમદાવાદમાં આજથી મુખ્યમંત્રી રસીકરણનો પ્રારંભ કરાવશે. જેમાં સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રી પ્રારંભ કરાવશે. તથા સિવિલ હોસ્પિટલના બે તબીબ સૌપ્રથમ રસી લેશે. જેમાં જે.વી.મોદી અને ડૉ.એચ.પી.ભાલોડિયા રસી લેશે.
આજથી વીજ કર્મચારીઓ સરકાર સામે વિરોધ કરશે. જેમાં ગુજરાતના વીજ કર્મચારી સરકાર સામે આંદોલન કરશે. તેમાં 55000 વીજ કર્મીઓ પડતર માંગને લઈ આંદોલન કરશે. જેમાં સાતમા પગારપંચનો લાભ, એલાઉન્સની માગ કરવામાં આવશે.
ભારતના વેક્સિન અભિયાન પર WHO નિરીક્ષણ કરશે. જેમાં વેક્સિન રૂમ પર અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. તેમાં WHOના ડૉ. અમૂલ ભોસલેએ મુલાકાત લીધી છે. વેક્સિનેશન અંગે WHO અને સરકારમાં રિપોર્ટ કરશે.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું આજે વહેલી સવારે નિધન થયું છે. આજે વહેલી સવારે હિમાંશુ પંડ્યાનું હૃદય રોગના હુમલાથી નિધન થયું છે. જાણવા મળી રહ્યું છે કે, હિમાંશુ પંડ્યાનું લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી.
દેશભરમાં આજથી કોરોના રસીકરણનો આરંભ થશે. જેમાં સવારે 10.30 કલાકે PM મોદી રસીકરણનું ઉદઘાટન કરશે. તેમાં દેશના 3006 સેન્ટર પર રસીકરણ થશે. તથા દેશના 3 લાખથી વધુ લોકોને રસી અપાશે.
2020નું વર્ષ ભારત સહિત આખી દુનિયા માટે દરેક ક્ષેત્રમાં પડકારજનક રહ્યું. ખાસ જો, ભારતની વાત કરીએ તો, આપણે પણ અનેક ચિંતાઓનો સામનો ગયા વર્ષમાં કર્યો. સૌથી મહત્વની અને અગત્યની વાત એ છે કે, સરહદ પરની સ્થિતિમાં અવળચંડાયના કારણે ચિંતાનું વાતાવરણ પણ સર્જાયું હતું. ભારતના બન્ને પાડોશીઓએ આપણા જવાનોને ઉશ્કેરવામાં કોઇ કસર નથી છોડી પરંતુ, સેનાએ […]
2019ના અંતથી એક રહસ્ય ઘેરાયેલું છે. દુનિયાનો તમામ વ્યક્તિ એ રહસ્યની હકિકત જાણવા માટે આતુર છે. કેમ કે, સામાન્યથી લઇને અસાધારણ વ્યક્તિ સુધી, તમામ આ રહસ્યનો ભોગ બન્યા છે. એક પ્રકારે કહો કે, આ આંતરરાષ્ટ્રીય રહસ્ય જ છે જે પૃથ્વી પર રહેતા તમામ લોકો સાથે સંકળાયેલું છે. આ રહસ્યને લઇને દાવાઓ અનેક થયા, ખુલાસાઓ અનેક […]
ભારતના વેક્સિન અભિયાન પર WHO નિરીક્ષણ કરશે. જેમાં વેક્સિન રૂમ પર અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. તેમાં WHOના ડૉ. અમૂલ ભોસલેએ મુલાકાત લીધી છે. વેક્સિનેશન અંગે WHO અને સરકારમાં રિપોર્ટ કરશે.
સંદેશ ન્યૂઝ પર વર્લ્ડ ન્યૂઝમાં જુઓ વર્લ્ડમાં બનતી ઘટનાઓ તે પણ સતત એક સાથે કોઇપણ જાતની અટકળો વગર.
કોરોનાની ઉત્પત્તિ ચકાસવા WHOની ટીમ ચીન પહોંચી છે. જેમાં ચીન પહોંચતા જ ટીમને ક્વોરોન્ટાઇન કરી દેવાઇ છે. તેમાં WHOના વૈજ્ઞાનિકોની ટીમ 14 દિવસ માટે ક્વોરોન્ટાઇન રહેશે. તેમજ WHOના 15ની ટીમના 13 વૈજ્ઞાનિક વુહાન પહોંચ્યા છે. જેમાં 2 વૈજ્ઞાનિકોના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે.
અમેરિકી સંસદમાં ટ્રમ્પ સામે મહાભિયોગનો પ્રસ્તાવ પાસ થયો. 245 વર્ષમાં પ્રથમવાર US પ્રમુખને 1 જ ટર્મમાં 2 વાર મહાભિયોગ. મહાભિયોગ માટે સંસદને પર્યાપ્ત મત મળ્યાં છે. ટ્રમ્પના વિરોધમાં 215 ડેમોક્રેટ્સ અને 10 રિપબ્લિકનના મત પડ્યાં. સમર્થકોને હિંસા ન કરવાની ટ્રમ્પની અપીલ. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, બર્બરતા ન થવી જોઇ. US કેપિટલમાં તૈનાત કરાયા નેશનલ ગાર્ડ્સ […]
સંદેશ ન્યૂઝ પર વર્લ્ડ ન્યૂઝમાં જુઓ વિદેશમાં બનતી ઘટનાઓ તે પણ સતત એક સાથે કોઇપણ જાતની અટકળો વગર.
ફિલ્મ અભિનેતા આમિરખાન જૂનાગઢમાં છે. જેમાં સાસણમાં પરિવાર સાથે સિંહ દર્શન કરશે. સાસણના DCF સહિતનો સ્ટાફ થયો રવાના.
પાડોશી દેશ પાકિસ્તાનમાં નયા પાકિસ્તાનના સુત્રથી બનેલી આ નવી સરકારના શાસનમાં એક કામ ખુબ સરસ થઇ રહ્યું છે અને એ છે રેકોર્ડ તોડવાનું. ઇમરાન ખાન પૂર્વ વડાપ્રધાનના રેકોર્ડ તોડતા સારી રીતે શીખી ગયા છે. ના, ના. કોઇ સારા કામને લઇને નહીં પરંતુ, પાકિસ્તાનની જનતાને મોંઘવારીના ડામ આપવાના રેકોર્ડ, ઇતિહાસમાં ક્યારેય ન પહોંચી હોય એ સ્તર […]
ફિલ્મ મેકર કરન જોહરને NCBએ ફટકારી નોટિસ છે. NCBએ કરન જોહર પાસેથી માંગી પાર્ટીની માહિતી. કરન જોહર દ્વારા આયોજીત થતી પાર્ટીની માહિતી. વાયરલ થયેલા એક વીડિયોના આધારે ફટકારી નોટિસ. પાર્ટીમાં ડ્રગ્સના ઉપયોગને લઇને NCBને શંકા છે. નોટિસમાં પ્રતિક્રિયા અને પુરાવાની પણ કરી છે માગ.
શનિદેવ દંડાધીકારી છે. માનવ હોય કે દેવ-દાનવ હોય કે પશુ. શનિદેવ તેમને તેમના કર્મ અનુસાર દંડ આપે છે. તેવામાં જો તેમની કૃપા પ્રાપ્ત કરવી હોય તો વિશેષ ઉપાય અચુક કરવા પડે છે. આપની મનોકામનાની પુર્તિ માટે પણ શનિદેવની કૃપાની અચુક જરુર હોય છે. આવો ત્યારે મનોકામના પુર્તિ માટે શનિદેવને રીઝવવાના જાણીએ શાસ્ત્રીય ઉપાય.
હવે આપને દર્શન કરાવીશુ પંચમુખી હનુમાનજીના જે સ્થાનક અમદાવાદના વિરમગામમાં આવેલુ છે. અહિં સંત રામકુમારદાસજીએ 103 વર્ષના જીવન દરમિયાન પવનપુત્રની આરાધના કરી અને પ્રભુના જ ચરણોમાં સમાધિ લીધી. વિરમગામના આ પંચમુખી હનુમાન મંદિરમાં રામસીતા લક્ષ્મણ અને ઉમિયા માતાના પણ દર્શન થાય છે. તો આવો જાણીએ વિરમગામના આ હનુમાન મંદિરનો મહિમા.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ. જાણો આજનું રાશિફળ : સંદેશ ન્યૂઝ ટીવીની એપ્લિકેશન ડાઉનલોડ કરવા […]
સૂર્યદેવ પ્રત્યક્ષ દેવ છે. તે જગતનાં પિતા છે. દરેક વ્યક્તિમાં સૂર્યદેવનો વાસ છે. તથા સૂર્યદેવ જ્ઞાન અને બુદ્ધિની પ્રાપ્તિ કરાવે છે. તેમજ સૂર્યદેવ આરોગ્યની સુખાકારી આપે છે. તો જાણો નમસ્કારથી સૂર્ય કૃપા કેવી રીતે મેળવી શકાય છે.
માતાજી જે ભક્તોનુ કરે છે રક્ષણ. માતાજીના આમ તો અનેક સ્વરૂપ છે અને દરેક સ્વરૂપના દર્શન કરતાની સાથે જ ભકતોનું કલ્યાણ થઈ જાય છે. ત્યારે આવો માતાજીના આજે એક એવા સ્વરૂપના દર્શન કરવા છે ભક્તોને આપે છે સર્વે સમસ્યાના નિવારણના આશીર્વાદ. ભરૂચના જંબુસરના ટંકારી ભાગોળ વિસ્તારમાં આશરે 700 વર્ષ જુનુ સિકોતર માતાનું મંદિર નિર્મિત છે […]
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ. જાણો આજનું રાશિફળ : સંદેશ ન્યૂઝ ટીવીની એપ્લિકેશન ડાઉનલોડ કરવા […]
ઉતરાયણના દિવસે જ ચોર ટોળકી એક જ્વેલર્સમાં હાથ ફેરો કરી ગઈ… ઘટના છે ભાવનગર શહેરની… જ્યાં આરોપીઓ 12 લાખથી વધુનુ સોનુ ચાંદી લઈ આરોપીઓ ફરાર થઈ ગયા… કોણ છે આ આરોપીઓ..અને કેવી રીતે કરતા ચોરીનું તરખટ… જોઈએ ક્રાઈમ અલર્ટમાં..
અમદાવાદમાં આવી ઈકો કારની ચોરી કરતી ગેંગ રાજસ્થાનમાંથી ઝડપાઈ. રાજસ્થાનથી અમદાવાદ આવી ચોરીની ઘટનાને અંજામ આપતા. પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા જેમના પાસેથી 10 વાહનના ચોરીનો ભેદ ઉકેલાયો છે. કોણ છે આરોપીઓ શા માટે ગુજરાતમાં આવીને ચોરી કરતા. જોઈએ સમગ્ર અહેવાલ ક્રાઈમ અલર્ટમાં.
અમદાવાદ ન્યૂ રાણીપમાં જ્વેલર્સની દુકાનમાં થયેલી 44 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો છે. ચોરી કરનાર બે આરોપીને ઝડપી પડાયા છે.
સરકારી જમીનમાં કૌભાંડ કરનારા પોલીસના હાથે ઝડપાઈ ગયા. જમીન પચાવી પાડવાના નવા કાયદા હેઠળ અમરેલીના રાજુલામાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો આવો જોઈએ.
બાઈક લારી સાથે અથડાતા ઉગ્ર બોલાચાલી થઈ અને પરિણામ મોતનું આવ્યું. બે જૂથમાં મારામારીમાં એક યુવકને છરી વાગી જતા યુવકનું ઘટના સ્થળે મોત થયું. ઘટના છે સાણંદની. હાલ આ ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પરંતુ શું છે સમગ્ર મામલો આવો જોઈએ.
આમ જનતાની સલામતીની જવાબદારી જેમના શીરે છે તે પોલીસ જ બર્બરતા પર ઊતરી આવી. બાબરા શહેરમાં એક મહિલા પોલીસ કર્મચારીએ નિયમોનું પાલન કરાવવા માટે ગરીબ મહિલાઓ પર લાઠીચાર્જ કરીને જાહેરમાં દાદાગીરીના દર્શન કરાવ્યા અને વીડિયો વાઇરલ થયો. સમગ્ર મામલો શું છે તે જાણીએ ક્રાઈમ પેટ્રોલમાં.
કોરોના સંક્રમિત દર્દીઓમાં ખતરનાક સમસ્યા આંખમાં જોવા મળ્યું નવું ઈન્ફેક્શન રાજસ્થાનના જયુપરમાં કિસ્સો સામે આવ્યો દર્દીના શરીરમાં હર્પીઝ જોસ્ટરનું સંક્રમણ એક દર્દીને લિમ્ફ નોડ્સમાં પણ વધારો દુનિયાનો પ્રથમ મામલો હોવાનો દાવો કરાયો ઈન્ટરનેશનલ જર્નલમાં રિપોર્ટ પ્રકાશિત
કોરોના કાળમાં હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થયા છે. અને ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અવનવા અખતરા કરી રહ્યા છે. ત્યારે ઉત્તરાયણ દરમિયાન સીંગ તલની ચીક્કીનુ ખાસ મહત્વ હોય છે. જેથી સુરતમાં ઇમ્યુનિટી બુસ્ટર ચીક્કી વેચાઇ રહી છે. આશરે 200 વર્ષ જૂની પેઢીમાં આ વખતે ઇમ્યુનિટી બુસ્ટર ચીક્કી ગ્રાહકો માટે હોટ ફેવરીટ બની રહી […]
શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે જીવનમાં કોઈ પણ તકલીફ આવે તે સમયે દેવી શક્તિ આપને મદદ કરે છે. આપને તમામ તકલીફોમાંથી મુક્તિ અપાવે છે. વર્ષ 2020 જેમાં લોકોએ અનેક સમસ્યાઓનો સામનો કર્યો છે. બિમારીનાં કારણે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા. પરંતુ વર્ષ 2021માં તમામ બિમારીઓમાંથી મુક્તિ માટે અને હંમેશા સ્વસ્થ રહેવા માટે કયા ઉપાય કરવા જણાવશે […]
દિલ્હી,અમદાવાદ બાદ પાટણમાં મ્યુકરમાઈકોસીસનો પ્રથમ કેસ નોંધાયો છે. કમલીવાડાના આધેડનું મ્યુકરમાઈકોસીસથી મોત થયું છે.GRDમાં ફરજ બજાવતા દિનેશભાઈનું મોત થયું છે. આંખે ઝાંખપ, માથામાં રક્તસ્ત્રાવ અને ફંગસ ઈન્ફેક્શન થવાથી મોત નિપજ્યું છે.
કોરોના વેક્સીનની આડઅસરને લઈ ખાસ ટીમ તૈયાર છે. રાજ્ય અને જિલ્લા સ્તરે તથા વેક્સીનેશન સેન્ટર પર રહેશે ટીમ. સંભવિત આડઅસરને લઈ આરોગ્ય વિભાગ સજ્જ છે. વેક્સીન આપ્યા બાદ વ્યક્તિને ઓબ્ઝર્વેશનમાં રખાશે. જરૂર પડ્યે મોટા સેન્ટર પર રીફર કરવા તૈયારી રખાશે.
કોરોના સંક્રમણને લઈ WHOની ચેતવણી છે. કોરોના રસી બાદ પણ માસ્ક તો પહેરવું જ પડશે. કોરોના વેક્સિન કોઈ સિલ્વર બુલેટ નથી. વેક્સિનથી ઈન્ફેક્શન ખતમ નહીં થાય. રસીથી શરીર કોરોના સામે લડવા સક્ષમ બનશે. સંક્રમણ માસ્ક અને સોશ્યલ ડિસ્ટંન્સથી જ અટકશે.
તમે ઘણી વખત હોટમાં સરસવની સબ્જી મંગાવીને ખાધી હશે પરંતુ આજે અમે તમને બતાવવા જઇ રહ્યા છીએ આ સ્વાદિષ્ટ સબ્જી તમે ઘરે કઇ રીતે બનાવી શકો છો.
નામતો ઘણું સાંભળ્યું હશે, હા ખાધી પણ જરૂર હશે પણ શું તમે જાણો છે કેવી રીતે બનાવવામાં આવે છે. વેજીટેબલ એક્ઝોટિક. ચાલો જાઇએ અને શીખીયે બનાવતા વેજીટેબલ એક્ઝોટિક.
આજે ખાના ખજાનામાં આપણે જાણીએ અનોખી સબ્જી “લૌકી કોફ્તા કરી” બનાવાની રીત.
આપણે ત્યાં નાસ્તામાં ભાખરવડીને બધા બહુ પસંદ કરે છે. ત્યારે આવો આજેે અમે તમને શીખવાડીશું સ્વાદીષ્ટ ભાખરવડી બનાવવાની રીત.
નેતા કેવો હોવો જોઇએ, તેનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે મોરબી જિલ્લાના લક્ષ્મીવાસના યુવા સરપંચે. સેવા કાર્ય કરવા આ યુવા નેતાએ નોકરીને પણ નકરી દીધી. અને બની ગયા નાનકડા ગામના સેવાભાવી સરપંચ.
વર્તમાન સમયમાં રાસાયણીક ખેતીની સામે ઓર્ગેનિક ખેતીનુ મહત્વ વધી રહ્યુ છે. જેમાં ખોરાકને વિષ મુક્ત કરવા માટે હવે ખેડૂતો પણ આગળ આવી રહ્યા છે. તેમાં સુરતના મહુવામાં અનેક ખેડૂતો રાસાયણીક ખાતર પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.
ભાવનગરમાં પોલીસ જવાનની સેવાકીય પ્રવૃત્તિ અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની છે. ભાવનગરમાં PGVCLની પોલીસ કચેરીમાં ફરજ બજાવતા જીતુભા ગોહિલે નિરાધાર અને અશક્ત લોકો માટે કુંભારવાડા વિસ્તારમાં મધર હાઉસ નામે એક આશ્રમ શરૂ કર્યો છે. જેમાં પોતે લોકોને ભોજન, નાસ્તો અને રહેવાની સગવડ વિના મૂલ્યે આપી રહ્યાં છે. અને હાલ આ આશ્રમમાં 5 લોકો વસવાટ કરી […]
કોરોનાને કારણે અનેક લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. ત્યારે રાજકોટમાં ટ્યુશન ક્લાસિસના સંચાલકે પાણીપુરીની લારી શરૂ કરી છે. કોરોનાને કારણે ક્લાસિસ શરૂ ન થતા જય કારિયા નામના શિક્ષકે પાણીપુરીની લારી શરૂ કરી છે. શિક્ષકના માથે લોનના હપ્તા હતા આથી તેમણે યુટ્યુબના સહારે પાણીપુરીનો કસબ શીખ્યો અને પાણીપુરીનો ધંધો શરૂ કર્યો છે. કોચિંગ ક્લાસ ઓનર્સ […]
સુરત ઔદ્યોગિક નગરી છે. ત્યારે ઉદ્યોગોની પાણીની જરૂરીયાત પહોંચી વળવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા નવતર પ્રયાસ કરાયો છે. જેનાથી ઉદ્યોગોને પાણી પણ મળશે અને પાલિકાને કરોડોની કમાણી થશે.
ડીવાયએસપી બન્યા બાદ સરિતા ગાયકવાડે નિવેદન આપ્યું છે કે સરહદે આર્મી જવાનો ફરજ બજાવે છે. દેશની સેવા કરવા પોલીસ ફોર્સમાં જોડાયું છે. મને કલાસ વનની નોકરી સરકારે આપી છે. મારી પાસે ઘણી બધી ચોઈસ હતી પણ પોલીસની નોકરી પસંદ કરી છે. સરકારે મારા ગોલ્ડ મેડલને ધ્યાનમાં લઈ નોકરી આપી છે.
5 મિનિટ 10 વાયરલમાં જુઓ દેશ- વિદેશના મનમોહિ લેતા અવનવા વીડિયોની હારમાળા જે આપનું મન પ્રફુલ્લિત કરી દેશે.
અનોખી દુનિયામાં જુઓ દેશ- વિદેશના મનમોહિ લેતા અવનવા વીડિયોની હારમાળા જે આપનું મન પ્રફુલ્લિત કરી દેશે.
અનોખી દુનિયામાં જુઓ દેશ- વિદેશના મનમોહિ લેતા અવનવા વીડિયોની હારમાળા જે આપનું મન પ્રફુલ્લિત કરી દેશે.
દીપડાના બચ્ચાની પજવણીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં 4 શખ્સો દીપડાના બચ્ચાની પજવણી કરતા કેમેરામાં કેદ થયા છે. આ વીડિયો ગીર સોમનાથ જિલ્લાનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. તેમાં શેરડીના ખેતરમાંથી દીપડાનું બચ્ચું પણ મળી આવ્યું છે. વીડિયો વાયરલ થતા વન વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા છે.
અનોખી દુનિયામાં જુઓ દેશ- વિદેશના મનમોહિ લેતા અવનવા વીડિયોની હારમાળા જે આપનું મન પ્રફુલ્લિત કરી દેશે.
કોરોના કાળમાં ગ્રામીણ વિદ્યાર્થીઓનું શિક્ષણ સાવ ઠપ્પ થઇ ગયું છે. પરંતુ શિક્ષણનુ મૂલ્ય સમજનારાઓએ એવુ બીડુ ઝડપ્યુ કે આખે આખું ગામ એક શાળામાં પરિવર્તિત થઇ ગયું. અને ગામના ફળિયા બની ગયા ક્લાસરૂમ.
દિલ્હી એરપોર્ટ પર 15 ગુજરાતી મુસાફરો ફસાયા છે. બ્રિટનથી વિમાનમાં દિલ્હી આવ્યા હતા. એર ઈન્ડિયા દ્વારા પાસપોર્ટ જમા કર્યાનો આરોપ છે. પાસપોર્ટ જમા કરી દેતા અમદાવાની ફ્લાઈટ ચૂક્યા હતા. કોરોના ટેસ્ટ નેગેટિવ હોવા છતા યોગ્ય જવાબ નહીં અપાયો. અમદાવાદની 6.30ની ફ્લાઈટ ચૂકી જતા હાલાકી થઈ હતી.
અમેરિકા (America)માં વધુ એક ગુજરાતી (Gujarati)ની હત્યા લેવાયો છે. ગુજરાતના ગણદેવી (Ganadevi)ના મેહુલ વશી (Mehul Vashi)ની એટલાન્ટા (Atlanta)માં હત્યા કરી દેવામાં આવી છે. મોટેલ રીનોવેશન (Motel Renovation) બાબતે અશ્વેત યુવકે (Black youth)ગણદેવીના મેહુલ વશીની હત્યા કરી દીધી છે. જ્યોર્જિયા (Georgia)માં મેહુલ વશીનો પરિવાર સાથે રહેતા હતા. ગણદેવીના યુવાનની અમેરિકાના એટલાન્ટામાં ગળું દબાવી હત્યા કરવામાં આવતા […]
બે કચ્છી યુવાનના દરિયામાં ડૂબતા મોત થયું. આફ્રિકાના મોમ્બાસાના દરિયામાં ડૂબતા મોત થયું છે. કેન્યાથી પરિવાર સાથે મોમ્બાસા ફરવા ગયા હતા. મૂળ માંડવીના નાગલપરના વતની હતા. કન્સ્ટ્રક્શન વ્યવસાય અર્થે કેન્યા સ્થાયી થયા હતા.
ગુજરાતમાં પટેલ પરિવારની કારને USમાં અકસ્માત થયો. માતા-પિતાની નજર સામે જ 2 પુત્રએ તોડ્યો દમ. તાપીના બાજીપૂરા ગામમાં શોક છવાયો. અમેરિકાના હોસ્ટનમાં કારને નડ્યો અકસ્માત.
અમેરિકાની ચૂંટણી પર રાજકીય વિશ્લેષક અને ગુજરાતી NRI સાથે વાતચીત.
ભારતીય વાયુ સેનાનો 88મો સ્થાપના દિવસ છે. એરફોર્સ ડે પર PM મોદીએ શુભેચ્છા પાઠવી. સાહસ, શૌર્ય, સમર્પણ પ્રેરણા આપે છે તેવું PMએ જણાવ્યું. રક્ષામંત્રી રાજનાથસિંહે પાઠવી શુભેચ્છા. ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર ફ્લાય પાસ્ટ. રાફેલ પણ ફ્લાય પાસ્ટમાં સામલે થશે.
ગુજરાતના સૌથી મોટા મીડિયા હાઉસ સંદેશ દ્વારા રાજપથ ક્લબમાં કોર્પોરેટર કવીઝ સીઝન -4 નું આયોજન કરવામાં આવ્યું હતું.
2018 © Sandesh.