HEADLINE 10 AM- 21.04.2021 કડીની ખાનગી કોવિડ હોસ્પિટલમાં એક્સપાયર રેમડેસિવિર ઇન્જેક્શન વેચવાનું કૌભાંડ…નવી તારીખનું સ્ટીકર લગાવી મોટી રકમ વસુલતી રીધમ હોસ્પિટલની નર્સ ઝડપાઇ —– મોરબીમાં કલેક્ટરના ઘર બહાર લોકોનો હોબાળો…રેમડેસિવિર ઈન્જેક્શન માટે શરુ કરાયેલા સેન્ટર બંધ થઇ જતા લોકો આક્રોશમાં…પોલીસે ઘટનાસ્થળે પહોચી લોકોને વિખેર્યા —– સતત વધતા સંક્રમણ વચ્ચે ગુજરાતમાં 12 ટકાથી વધુ વિસ્તારોમાં 10 […]
HEADLINE 9 AM- 21.04.2021 ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય…હવે રાજ્યની કોઇ પણ હોસ્પિટલમાં 15 જુન સુધી વિના મંજૂરીએ થશે કોવિડ સારવાર…કર્મચારીઓનાં માસિક મહેનતાણામાં પણ થશે વધારો ——- વધતા સંક્રમણ વચ્ચે હવે રાજ્યની તમામ બેંકોમાં 10 થી બપોરે 2 સુધી જ રહેશે કાર્યરત..અત્યારસુધી 15 હજારથી વધુ કર્મીઓ થયા છે સંક્રમિત ——- અમદાવાદની ખાનગી હોસ્પિટલ હાઉસફુલની કગાર પર…માત્ર […]
HEADLINE 08 30 AM. 21.04.2021 ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય…હવે રાજ્યની કોઇ પણ હોસ્પિટલમાં 15 જુન સુધી વિના મંજૂરીએ થશે કોવિડ સારવાર…કર્મચારીઓનાં માસિક મહેનતાણામાં પણ થશે વધારો ——— રાજ્યમાં કોરોનાના નવા 12,206 કેસ નોંધાતા તમામ રેકોર્ડ થયા બ્રેક.. 121 દર્દીના થયા મોત, 4339 દર્દી સાજા થયા ——— અમદાવાદની ખાનગી હોસ્પિટલ હાઉસફુલની કગાર પર…માત્ર 3 જ વેન્ટિલેટર […]
HEADLINE 7 :00 AM 21.04.2021 ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય…હવે રાજ્યની કોઇ પણ હોસ્પિટલમાં 15 જુન સુધી વિના મંજૂરીએ થશે કોવિડ સારવાર…કર્મચારીઓનાં માસિક મહેનતાણામાં પણ થશે વધારો ——— રાજ્યમાં કોરોનાના નવા 12,206 કેસ નોંધાતા તમામ રેકોર્ડ થયા બ્રેક.. 121 દર્દીના થયા મોત, 4339 દર્દી સાજા થયા ——— અમદાવાદની ખાનગી હોસ્પિટલ હાઉસફુલની કગાર પર…માત્ર 3 જ વેન્ટિલેટર […]
CM રૂપાણી વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો… ગાંધીનગર ખાતે સરકારી હોસ્પિટલમાં મુકાવી રસી
લગ્નમાં ભીડ ભેગી કરતા પહેલા ચેતજો CM એ આપ્યા કડક કાર્યવાહીના આપ્યા સંકેત લગ્નમાં 50થી વધુ લોકો ભેગા થતા કરાશે કડક કાર્યવાહી વધુ લોકો ભેગા થશે તો પોલીસની રહેશે જવાબદારી
રિઝર્વ બેંકનો મહત્વપૂર્ણ નિર્ણય આજથી 30 એપ્રિલ સુધી બેંકના સમયમાં ફેરફાર બેંકનો સમય સવારના 10 થી બપોરના 2 સુધી વધતા કોરોના સંક્રમણને પગલે લેવાયો નિર્ણય 50 ટકા સ્ટાફ સાથે કર્મચારીઓને બોલાવશે કોરોનાથી 30 જેટલા બેન્ક કર્મીઓના થયા છે મોત 15000થી વધુ બેંકકર્મીઓ થયા છે કોરોના સંક્રમિત
રાજ્યની તમામ હોસ્પિ.માં મળશે કોરોનાની સારવાર કલેક્ટરને જાણ કરીને સારવાર ચાલુ કરી શકાશે નિષ્ણાત ડોક્ટરોને જુલાઈ સુધી મહિને રૂ.2.5 લાખ મેડિકલ ઓફિસરને મહિને રૂ.1.25 લાખનું પેકેજ
ભૂકંપ હોય કે અતિવૃષ્ટી કે પછી રોગચાળો.,ગમે તે આફતને સેવાના અવસરમાં ફેરવી નાખતાં લોકોને કારણે જ માનવીનો એક બીજાં પરનો ભરોસો અકબંધ રહ્યો છે. અને સેવા પણ કેવી, જે કામથી બધાં દૂર ભાગે તે કામ હાથમાં લઇ હસતાં મોં એ દોડતા રહે. કટોકટીની સ્થિતિમાં સરકારની પડખે ઉભા રહેતા આ લોકો બીજાના ચહેરા પર ખુશી જોઇને […]
CM રૂપાણી વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો… ગાંધીનગર ખાતે સરકારી હોસ્પિટલમાં મુકાવી રસી
મોરબીના હળવદમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેકાયો.. સરા રોડ પર નંદન સોસાયટી પાસે ફેંકાયો મેડિકલ વેસ્ટ
સુરતમાં કોરોનાને લઈને મહત્વપૂર્ણ બેઠક મનપા કમિશનર અને મેયર બેઠકમાં હાજર મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ હાજર રમઝાનમાં કોવિડ ગાઈડલાઈનને લઈ ચર્ચા આઈસોલેશન અને વેક્સિન લેવા પણ અપીલ
મોરબીમાં કલેક્ટરના ઘર બહાર લોકોના ટોળા ઉમટ્યા… રેમડેસિવિર ઈન્જેક્શન માટે લોકો ઉમટ્યા..
જૂનાગઢ સિવિલ તંત્ર સામે દર્દીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે સિવિલનું તંત્ર સાવ ખાડે ગયુ છે.. જૂનાગઢ સિવિલે માનવતા નેવે મુકી દર્દીઓ સાથે અમાનવિય વ્યવહાર કરવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો છે… સિવિલમાં ટેસ્ટિંગ કિટ ખૂટી જતા 4-4 કલાક દર્દીઓને સ્ટ્રેચર પર સૂવડાવી રાખ્યા હતા.. આ દરમિયાન દર્દીઓનો ધસારો વધી જતા કેટલાક દર્દીઓ જમીન પર સૂવા […]
મહેસાણાના કડીમાં ખાનગી કોવિડ હોસ્પિટલમાં કૌભાંડ એક્સપાયર રેમડેસિવિર ઈન્જેક્શન વેચવાનું કૌભાંડ નવી તારીખનું સ્ટિકર લગાવી આચર્યું કૌભાંડ દર્દી પાસેથી મોટી રકમ વસુલીને કૌભાંડ દર્દીના સંબંધીએ સ્ટિકર હટાવતા કૌભાંડ ઝડપાયું રીધમ હોસ્પિ.ની નર્સ ગુડ્ડી રાજપૂત સામે ફરિયાદ કડી પોલીસે વધુ તપાસ હાથ ધરી
મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉનની શક્યતા ટૂંક સમયમાં જાહેરાત થાય તેવી શક્યતા મહારાષ્ટ્રમાં 15 દિવસનું લાગી શકે છે લોકડાઉન હાલની સ્થિતિને જોતા નિર્ણય લેવાયાની શક્યતા આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ કહ્યું મુખ્યમંત્રી લેશે નિર્ણય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો નિર્ણય
એકબાદ એક કોંગ્રેસના નેતાઓ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. પૂર્વ પીએમ મનમોહનસિંહ બાદ હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી જાણકારી આપી છે. PM મોદીએ રાહુલ ગાંધીને કોરોનામાંથી જલ્દી સાજા થવાની શુભેચ્છા આપી છે. આ પહેલા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. […]
ગુજરાતમાં કોરોનાના નવા 11403 કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે. આજે વધુ 117 દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં 5494 દર્દીના મોત થયા છે. આજે વધુ 4179 દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં 3, 41, 724 દર્દી સાજા થયા છે. અમદાવાદમાં 4258 કેસ, 23નાં મોત થયા છે. સુરતમાં નવા 2363 કેસ, 28નાં મોત થયા […]
દિલ્હીમાં છ દિવસ માટે લોકડાઉનનું જાહેરાત કરી દીધી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેની જાહેરાત કરતાં કહ્યું કે દિલ્હીની હોસ્પિટલોમાં હવે જગ્યા બચી શકી નથી. સ્વાસ્થય સુવિધાઓ ચમરાતા અને કોઇ ભયાનક સ્થિતિનો સામનો કરવો પડે એ પહેલાં કડક પગલાં ભરવા પડશે. સીએમે કહ્યું કે તેમણે ઉપરાજ્યપાલ અનિલ બૈજલની સાથે મીટિંગમાં સ્થિતિની સમીક્ષા કર્યા બાદ સરકારને લાગ્યું […]
ભારતમાં કોરોના કેસ 1.50 કરોડને પાર પહોંચ્યા છે. 24 કલાકમાં 2, 73, 810 કોરોના કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. વધુ 1619 દર્દીના મોત, 144178 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 19, 29, 329એ પહોંચી છે. દેશમાં કોરોનાથી કુલ 1, 78, 769 મોત થયા છે. અત્યાર સુધી 1, 29, 53, 821 દર્દી સાજા […]
આખુ વિશ્વ હાલ મહામારી સામે ઝઝૂમી રહ્યું છે..ભારત, અમેરિકા જેવા શક્તિશાળી દેશોને પણ કોરોનાએ બાનમાં લઈ લીધા છે..કેટલાક દેશોમા બીજી તો કયાંક ત્રીજી લહેરે કોહરામ મચાવ્યો છે…લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે..ક્યારે કોરોનામાંથી મુક્તિ મળશે તેવા કોઈ આસાર દુર દુર નથી દેખાતા..ત્યારે વાત કરીએ એક એવા દેશની જેણે મહામારીને મ્હાત આપી વિશ્વને રાહ ચિંધી છે. […]
સમગ્ર વિશ્વમાં કોરોનના બીજા આક્રમક દોરનો સામનો કરી રહ્યું છે…પરંતુ આ વખતે ચિંતાની વાત એ છે બાળકો પણ મોટી સંખ્યામાં સંક્રમણનો ભોગ બની રહ્યાં છે…વિશ્વમાં બાળકો માટે હવે વેક્સિનની જરૂરીયાત હોવાનું અનુભવાઇ રહ્યું છે…કોરોનાના પ્રથમ મોજામાં તો બાળકો બચી ગયા પરંતુ સંક્રમણના બીજા મોજાએ માન્યતા બદલી નાંખી છે..હવે બાળકો કોરોનાનો ભોગ બની રહ્યાં છે..આજે પ્રત્યેક […]
જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં છેલ્લા 3 દિવસમાં સેનાએ કુલ 11 આતંકવાદીને ઠાર માર્યા. સેના એ વધુ 3 આતંકીઓ ઠાર માર્યા છે.
સંદેશ ન્યૂઝ પર વર્લ્ડ ન્યૂઝમાં જુઓ વર્લ્ડ માં બનતી ઘટનાઓ તે પણ સતત એક સાથે કોઇપણ જાતની અટકળો વગર.
ફિલ્મ રામ સેતુના સેટ પર 45 લોકોને કોરોના થયો છે. અભિનેતા અક્ષય કુમાર સંક્રમિત થયો પછી ધડાધડ 45 લોકોને કોરોનાએ ઝપેટમાં લીધા. હાલમાં તમામ 45 લોકોને ક્વોરન્ટાઈન કરાયા અને ફિલ્મનું શુટિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ. જાણો આજનું રાશિફળ : સંદેશ ન્યૂઝ ટીવીની એપ્લિકેશન ડાઉનલોડ કરવા […]
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ. જાણો આજનું રાશિફળ : સંદેશ ન્યૂઝ ટીવીની એપ્લિકેશન ડાઉનલોડ કરવા […]
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ. જાણો આજનું રાશિફળ : સંદેશ ન્યૂઝ ટીવીની એપ્લિકેશન ડાઉનલોડ કરવા […]
મા દુર્ગાનું દરેક સ્વરૂપ ખુબ જ કલ્યાણકારી અને પુણ્યકારી છે…જેથી જ આપણે નિત્ય કરીએ છીએ માનાં દરેક સ્વરુપની ઉપાસના…ત્યારે આજે છે નવરાત્રિનો છઠ્ઠો દિવસ ત્યારે આવો આજે જાણીએ દેવી કાત્યાયનીને રીઝવવાના શાસ્ત્રોક્ત ઉપાય જેનાથી આપને થશે સારા જીવનસાથીની પ્રાપ્તિ વધુ માર્ગદર્શન આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા…
પાર્વતી દેવી પરમ કલ્યાણી છે, તેમના અનેક સ્વરુપોની યુગો યુગોથી ઉપાસના થતી આવી છે. ત્યારે આજે મહેસાણાના ઉંઝા ગામે આવેલા ઉમિયા માતાના પ્રસિદ્ધ સ્થાનકના દર્શન કરીશુ. જ્યાં સ્થાપિત છે પરમ કલ્યાણી મા ઉમિયાની પૌરાણિક પ્રતિમા. કહેવાય છે કે આ ધામમાં અખંડ સ્વરુપે માતાનું પ્રાગટ્ય થયુ હતુ. ત્યારે આવો મા ઉમિયાના ચરણોમાં આપણે પણ વંદન કરીએ
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ. જાણો આજનું રાશિફળ : સંદેશ ન્યૂઝ ટીવીની એપ્લિકેશન ડાઉનલોડ કરવા […]
અમદાવાદના ખોખરામાં પોલીસ પર પથ્થરમારો કર્ફ્યૂની અમલવારી કરાવવા જતા પથ્થરમારો ભાઈપુરામાં પોલીસની ગાડી પર પથ્થરમારો પથ્થરમારામાં એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત પોલીસે પરિસ્થિતિ પર મેળવ્યો કાબૂ
ખેડાના કપડવંજમાં પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કુંડવાવ પોલીસ ચોકીમાં કરી તોડફોડ અસામાજિક તત્વોએ પોલીસની 2 બાઈક સળગાવી મહંમદઅલી ચોક વિસ્તારના લોકોએ કર્યો પથ્થરમારો ટોળા વિખેરવા પોલીસે 4 ટીયરગેસના સેલ છોડ્યા પોલીસ સ્ટેશન પર પથ્થરમારાનું કારણ અકબંધ જિલ્લામાંથી પોલીસ કાફલો કપડવંજ જવા રવાના
આણંદમાં એક યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે.. પતિની હત્યાને અંજામ આપનાર આરોપી પત્નીની પોલીસે ધરપકડ કરી છે.. સાથે જ હત્યામાં માતાની મદદ કરનાર પુત્રીને પણ ઝડપી લેવામાં આવી છે. શા માટે માતા-પુત્રીએ મળીને પિતાની હત્યા કરી જુઓ ક્રાઈમ એલર્ટમાં.
વલસાડમાં 1 મહિનાથી સક્રિય હતી કિડનેપર ગેંગ….. આ ગેંગ ઉદ્યોગપતિ અને બિલ્ડરના અપહરણની ફિરાકમાં હતી… જો કે અપહરણને અંજામ આપે તે પહેલા જ પોલીસે આ ગેંગના ચાર સભ્યોને ઝડપી તો લીધા.. પણ પછી શું થયું જોઈએ આ રિપોર્ટમાં..
પરિણીત પ્રેમિકાના પ્રેમમાં અંધ બનેલા પ્રેમીએ હત્યાને આપ્યો અંજામ… સાગરીત સાથે મળીને પ્રેમિકાના પતિનું ઢીમ ઢાળી દીધુ.. પ્રેમીએ હત્યા કર્યા બાદ પતિએ પહેલા દાગીનાની લૂંટ પણ કરી અને લાશ ફેંકી હત્યારા નાસી છુટ્યા..ઘટના છે વડોદરાની….શું પોલીસ આ હત્યારાઓને પકડવામાં સફળ થઈ કે નહી આવો જોઈએ..
અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત હોવાના દાવા વચ્ચે વધુ એક મહિલા હેવાનિયતનો શિકાર બની.. આ મહિલા પર જે રીતે હેવાનિયત ગુજાવારમાં આવી તે સાંભળીને કઠોર માનવીનું હ્રદય પણ કંપી જશે..3 નરાધમોએ હેવાનિયતની હદ પાર કરી આ મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી. શું છે સમગ્ર હકિકત જોઈએ આ રિપોર્ટમાં..
રાજ્યમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે શહેરથી લઈને ગામડાઓ સુધી તમામ જગ્યાએ લોકો કંટાળી ગયા છે. લોકોની માનસિક સ્થિતિ પણ બદલાઈ રહી છે. ત્યારે હવે એવું સામે આવી રહ્યું છે કે વિદ્યાર્થીઓમાં કોરોનાના કારણે માનસિક તણાવ વધી રહ્યો છે.
બાળકોમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. આ વખતે બાળકોમાં પણ કોરોના વાયરસ ઝોખમી બની રહ્યો છે. સરકારના જણાવ્યા પ્રમાણે, 18 રાજ્યમાં વાયરસના નવા વેરિએન્ટ્સ મળ્યા હતા, જે ઝડપી સંક્રમણ ફેલાવી શકે એમ છે. તો બાળકો સાવચેતી ના રાખતા તેનામાં સંક્રમણ વધુ ફેલાય છે. બાળકો આટલા બધા દિવસથી વાયરસથી ઘરમાં સુરક્ષિત હતાં, જેને કારણે તેમનામાં હજુ […]
ગુજરાતમાં યુકે સ્ટ્રેઇન છે કોરોનાના કેસ વધવા પાછળ જવાબદાર. આ સ્ટ્રેઇન ઘાતક નથી પરંતુ કોરોનાથી બચવા રસી જરૂર અસરકારક છે તેમ ડોક્ટર જણાવી રહ્યા છે.
સુરતમાં કોરોનાનો નવો સ્ટ્રેન ચેપી જોવા મળ્યો છે. 10 વર્ષથી ઓછી વયના બાળકોમાં સંક્રમણ ફેલાઈ રહ્યું છે. બેંગ્લોરમાં 430 બાળકો સંક્રમિત થયા એવું SMC કમિ. દ્વારા કહેવામાં આવ્યું છે. બાળકોને ફરજિયાત માસ્ક પહેરવા અપીલ કરાઈ અને બાળકોને કામ વગર બહાર જતા રોકવાનું કહેવામાં આવ્યું છે.
કોરોનાના નવા વેરિએન્ટને લઈને તબીબોની ચિંતામાં વધારો થયો છે. કોરોનાનું ઈન્ડિયન મ્યુટેશન ખૂબ જ ખતરનાક હોવાનું તબીબોનું કહેવું છે. સાથે જ એપ્રિલના અંત સુધીમાં કોરોના વધવાની ચિંતા પણ વ્યક્ત કરી.
ગુજરાતમાં રોકેટ ગતિએ કોરોના વધી રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં 10 હજારથી વધુ કેસ નોંધાયા. છેલ્લા 4 દિવસમાં આંકડો હજારને પાર થયો. રાજ્યના 66 ટકા કેસ ચાર શહેરોમાં જ આવી ગયા. અમદાવાદમાં 10 દિવસમાં 169 ટકા કેસ. સુરતમાં 10 દિવસમાં 122 ટકા કેસ. રાજકોટમાં 10 દિવસમાં 98 ટકા કેસ સામે આવ્યા. વડોદરામાં 10 દિવસમાં 57 […]
ખાના ખજાનામાં જોઇએ કઇ રીતે બનાવાય આજની ડિસ “સબ્ઝ સોયા કબાબ”
આજના સમયમાં આપણા દેશમાં ઘણીબધી બીજા દેશોની વાનગીઓ હોટલમાં બનાવવામાં આવે છે. આ વિવિધ વાનગીઓ બાળકોને જેટલી ગમે છે એટલી જ આપણને પણ ગમે છે. તો આજે અમે તમારા માટે મલેશિયન સાટેની વાનગી લઇને આવ્યા છીએ. મલેશિયન સાટે બનાવવી સહેલી છે અને ઝડપથી બની પણ જાય છે. જેમા પનીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો ચાલો […]
આજે ખાના ખજાનામાં આપણે જાણીએ અનોખી સબ્જી “પનીર ભુજીયા” બનાવાની રીત.
ખાના ખજાનામાં આ રીતે બનાવો “કેબેજ મલાઈ સેન્ડવીચ”
બનાસકાંઠાની દીકરીએ દેશમાં ગુજરાતનો ડંકો વગાડ્યો. મહારાષ્ટ્રમાં યોજાયેલ નેશનલ ગેમ્સમાં 80 મીટર વિધ્ન દોડમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને ચોથુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાતીમાં એક કહેવત છે કે મન હોય તો માળવે જવાય તે કહેવતને સાર્થક કરતી બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના નાનકડા નાની ભાખર ગામની વિલાસબા વાઘેલા નામની દિકરી એકદમ સ્લમ પરિવારમાંથી આવતી આ દિકરીએ મહારાષ્ટ્રમાં […]
સામાન્ય રીતે ઠંડા પ્રદેશમાં જોવા મળતા રંગબેરંગી ફ્લાવર હવે કચ્છની બજારમાં પણ જોવા મળે છે. ભૂજના દહીંસરા ગામના ખેડૂતે તેની અથાક મહેનતથી આ શક્ય કરી બતાવ્યુ છે.
પાટણના પ્રગતિશીલ ખેડૂતની નોંધ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી છે. મન કી બાતમાં પાટણના લુખાસણ ગામના પ્રગતિશીલ ખેડૂત કામરાજભાઈની ઓર્ગેનિક પદ્ધતિથી સરગવાની ખેતીની સરાહના કરી છે.
એક નાનકડી શોધ વર્ષો જૂની મુશ્કેલી દૂર કરી શકે છે. અને તેનુ ઉદાહરણ જોવા મળ્યુ મોરબી જિલ્લાના માળીયા મીયાંણા તાલુકામાં. જ્યાં પાણી માટે વર્ષોથી વલખાં મારતા ગ્રામજનોને દરિયાનુ ખારૂં પાણી હવે મીઠું લાગવા લાગ્યુ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાની છેવાડાના ગામ સરોડીની પ્રાથમિક શાળા જેની પ્રેરણા લેવા શિક્ષકો અહિં આવે છs. એક સમય હતો કે, અહિં કોઈ શિક્ષક નોકરી કરવા માટે પણ તૈયાર ન હતો, પરંતુ આજે આ શાળા મોડેલ સ્કૂલ બની છે.
ખેડૂતોએ પણ હવે ખેતી માટે નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે. જૂનાગઢ જિલ્લમાં પ્રથમવાર સ્ટ્રોબેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. અને તેમાં ખેડૂતને સફળતા પણ મળી છે.
અનોખી દુનિયામાં જુઓ દેશ- વિદેશના મનમોહિ લેતા અવનવા વીડિયોની હારમાળા જે આપનું મન પ્રફુલ્લિત કરી દેશે.
કોરોના સંક્રમણ વધતા ન્યૂઝીલેન્ડે નિર્ણય કર્યો છે. ભારતથી આવતા – જતાં નાગરિકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. 11થી 28 એપ્રિલ સુધી અવરજવર પર પ્રતિબંધ લદાયો. ન્યૂઝીલેન્ડના PM જેસિંડા અર્ડેનને જાહેરાત કરી છે.
NRI સિટીઝનને બંધક બનાવી લૂંટ કરવામાં આવી છે. અમદાવાદના બહેરામપુરામાં આંખમાં મરચું નાંખી બંધક બનાવ્યા હતા. તેમાં કાગડાપીઠ પોલીસે તપાસ હાથ ધરી છે.
દિલ્હી એરપોર્ટ પર 15 ગુજરાતી મુસાફરો ફસાયા છે. બ્રિટનથી વિમાનમાં દિલ્હી આવ્યા હતા. એર ઈન્ડિયા દ્વારા પાસપોર્ટ જમા કર્યાનો આરોપ છે. પાસપોર્ટ જમા કરી દેતા અમદાવાની ફ્લાઈટ ચૂક્યા હતા. કોરોના ટેસ્ટ નેગેટિવ હોવા છતા યોગ્ય જવાબ નહીં અપાયો. અમદાવાદની 6.30ની ફ્લાઈટ ચૂકી જતા હાલાકી થઈ હતી.
અમેરિકા (America)માં વધુ એક ગુજરાતી (Gujarati)ની હત્યા લેવાયો છે. ગુજરાતના ગણદેવી (Ganadevi)ના મેહુલ વશી (Mehul Vashi)ની એટલાન્ટા (Atlanta)માં હત્યા કરી દેવામાં આવી છે. મોટેલ રીનોવેશન (Motel Renovation) બાબતે અશ્વેત યુવકે (Black youth)ગણદેવીના મેહુલ વશીની હત્યા કરી દીધી છે. જ્યોર્જિયા (Georgia)માં મેહુલ વશીનો પરિવાર સાથે રહેતા હતા. ગણદેવીના યુવાનની અમેરિકાના એટલાન્ટામાં ગળું દબાવી હત્યા કરવામાં આવતા […]
બે કચ્છી યુવાનના દરિયામાં ડૂબતા મોત થયું. આફ્રિકાના મોમ્બાસાના દરિયામાં ડૂબતા મોત થયું છે. કેન્યાથી પરિવાર સાથે મોમ્બાસા ફરવા ગયા હતા. મૂળ માંડવીના નાગલપરના વતની હતા. કન્સ્ટ્રક્શન વ્યવસાય અર્થે કેન્યા સ્થાયી થયા હતા.
ગુજરાતમાં પટેલ પરિવારની કારને USમાં અકસ્માત થયો. માતા-પિતાની નજર સામે જ 2 પુત્રએ તોડ્યો દમ. તાપીના બાજીપૂરા ગામમાં શોક છવાયો. અમેરિકાના હોસ્ટનમાં કારને નડ્યો અકસ્માત.
આજે 6 મનપાની ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે ત્યારે ભાજપ સાથે સાથે કોંગ્રેસ પણ પોતાની જીત નોંધાવી રહ્યું છે. વડોદરામાં વોર્ડ 1માં કોંગ્રેસની જીત થઈ ચૂકી છે.
ગુજરાતના સૌથી મોટા મીડિયા હાઉસ સંદેશ દ્વારા રાજપથ ક્લબમાં કોર્પોરેટર કવીઝ સીઝન -4 નું આયોજન કરવામાં આવ્યું હતું.
2018 © Sandesh.